SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જમ્બુદ્વીપ ઇસ પ્રકાર કે નામકહને કે કારણ કા નિરૂપણ ‘મે ળઢેળ . અંતે ! વં યુચ્ચડ નંબુદ્દીને રીલે' ઇત્યાદિ ટીકા-મા સત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે–‘સે મેળઢેળ મતે ! વં યુજ્જફ નંજુરીને ટીપે' હે ભદન્ત ! આપ એવુ' શા કારણે કહે। છે કે આ જ ભૂદ્વીપ નામને દ્વીપ છે ? અર્થાત્ આ પર્યંત વિશેષનું નામ જ ખૂદ્બીપ એવું કયા કારણે કહેવામાં આવ્યું છે ? આના જવાબમાં પ્રભુ કહે છે-“નોયમા ! ઝંવુદ્દીલેન ટીમ તથ રાને, Ēિ ૨ નવે નંબુવા' હૈ ગૌતમ ! આ જમ્મૂદ્રીપ નામના દ્વીપમાં તે તે દેશમાં તે તે પ્રદેશમાં અનેક જમ્બુવૃક્ષ આ નામના વનસ્પતિ વિશેષ, જ્ઞયૂવળા’ અનેક જમ્મૂવૃક્ષાની પાસે પાસે રહેલા સમૂહરૂપવન તથા ‘બંનૂવળસંડા' વિજાતીય વૃક્ષસમૂહથી સ ંમિલિત જમ્મૂવૃક્ષાના છે, એક જાતીવાળા વૃક્ષોને સમુદાય જ્યાં હાય છે તેનું નામ વન છે અને વિજાતીય વૃક્ષેાથી સંમિલિત સમુદાય જ્યાં હેાય છે તેનું નામ વનડ છે, આ બધાં જમ્મૂવૃક્ષ (નિયં કુસુમિયા' સદા પુપાથી લદાયેલાં રહે છે કારણ કે અહીંયા જમ્મૂવૃક્ષાની જ વિશેષતા કહેવામાં આવી છે-બીજા વૃક્ષેાની નહી' તેમની તે ગૌણતા જ જાણવી અન્યથા જો ખીજા વૃક્ષાના સદ્ભાવñ લઈને આ દ્વીપમાં જમ્મૂદ્રીપતા પટ્ટની પ્રવૃત્તિનું નિમિત્ત માનવામાં આવે તે આ કથન અસગત જ સાખિત થશે. બ્રાય વિંડિમ મંદિ asar सिरी अव २ उवसोभेमाणा चिट्ठति' सहीं यावत्पथी 'णिच्चं माझ्या, णिच्च लवइया, णिच्चं थवइया, जाव णिच्चं कुसुमिय माइय लवइय थवइय गुलइय गोच्छइ मलि થનુ હિય વિવિયસુત્રિમત્ત' એ પાઠના સ ́ગ્રહ થયા છે. આ સઘળાં પૂર્વોક્ત પટ્ટનુ વ્યાખ્યાન અમે પ્રથમ વનખણ્ડના વનમાં કરી ગયા છીએ આથી તેમાંથી જ આ બધું જોઇ લેવા ભલામણ છે. આ વકી વિશિષ્ટ જવૃક્ષ શાભાથી અથવા વનલક્ષ્મીથી અત્યન્ત શાભિત થતાં રહે છે. અત્રે જે સર્વંદ્યા કુસુમિતત્વાદિક વિશેષણ જમ્મૂવૃક્ષાના વનમાં આપવામાં આવ્યા છે. તેઓ ઉત્તરકુરૂ ક્ષેત્રગત જ ખૂવૃક્ષની અપેક્ષાથી સમજવું કેમકે ઈતર ક્ષેત્રગત જંબૂવૃક્ષ અષાઢમાસમાં જ પુષ્પફળાદિવાળા હાય છે આથી નિત્ય આદિ વિશેષણામાં પ્રત્યક્ષ ખાધાના પ્રસંગ આવી જશે. આ રીતે જમ્મૂવૃક્ષાની અધિસ્તાવાળા હોવાના કારણે આ દ્વીપનું નામ જમ્મૂદ્રીપ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અથવા-પૂર્ણ સુર્વસના બળઢિણ નામ લેત્રે મદિઢીક્ નાત્ર હિત્રોવત્ર વિસર્, તે તેનદુખ રોયમા ! વં પુષ્કર્ નંદુદ્દીને રીવેતિ' સુદના નામના જમ્મૂવૃક્ષ ઉપર અનાઢય નામના મહદ્ધિક યાત્ એક પત્યે પમની સ્થિતિવાળા દેવ રહે છે—યાવત્ પદ્મથી -‘મહાદ્યુત્તિજો’મદાચા મહાવજો' એના ઇત્યાદિ વિશેષણેાનું ગ્રહણ થયું છે. અનેક પ્રકારની ઋદ્ધિ જેની પાસે હોય છે તેનું નામ મહકિ છે, આભરણવસ્ત્રાદિકૃત વ્રુતિશેાભાથી જે યુક્ત હાય છે તે મહાવ્રુતિક છે, જેને યશ અતિશયિત હૈાય છે તે મહાયશા છે, આ અનાઢય નામના દેવ પણ આવા જ છે આથી તેને મહાદ્યુતિક’ આદિ વિશેષણાથી અભિહિત કરવામાં આવ્યા છે, તેનું શારીરિક પરાક્રમ તથા પુરૂષકારપૌરૂષવ-ઘણી ઉચ્ચ કક્ષાનુ હાય છે એટલે એને મહાબલ કહ્યો છે આ કારણે આ અનાઢય દેવના આશ્રયભૂત હાવાથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ જમ્મૂદ્રીપ એવુ પડયું જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૬૩
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy