________________
છે. “બદુત્તરે જ નં જમા ! કુરીવણ સાસણ ગામધેજો પુoળ અથવા હે ગૌતમ! જંબુદ્વીપનું “જંબુદ્વીપ એવું નામ શાશ્વત છે, “ચારૂં વાર ન િળ ચારૂ ન મવિર રાવ દિવેત્તિ આ એનું નામ પહેલા ન હતું એવું નથી, પહેલાં પણ એનું નામ આ જ હતું, આજે પણ તેનું એક નામ છે અને ભવિષ્યમાં આજ નામ રહેશે, કારણ કે આ દ્વીપ “ધ્રુવ છે, નિયત છે, અવસ્થિત છે, અવ્યય છે તેમજ નિત્ય છે.
ના રે મજાવં મરાવરે મિદ્ધિ યરી માળમણે વેd' હવે પ્રસ્તુત તીર્થદ્વાદશાંગી રચયિતા સુધર્માસ્વામી પિતાનામાં મહત્વનું અભિમાન ત્યાગવાની ઈચ્છાવાળા બનેલાં પ્રકૃતિ પ્રકરણને નામોલ્લેખપૂર્વક ઉપસંહાર કરે છે આ જંબુદ્વીપ શાશ્વત અને અશાશ્વત ધર્મોપેત હોવાથી સત્પદાર્થરૂપ છે જ્ઞાનીજન સત્પદાર્થને અપલાપ કરતાં નથી કારણ કે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપના નિરૂપક હોય છે. આથી શ્રમણ પરિત્યકત બાહ્ય આવ્યન્તર પરિગ્રહવાળા-સકળ પદાથવબોધક કેવળજ્ઞાન સહિત ભગવાન મહાવીરે સંસા૨માં પરિભ્રમણના કારણભૂત રાગદ્વેષાદિક વિભાવ ભાવેને નાશ કરવાના સાધનભૂત હોવાથી સાર્થક નામવાળી મિથિલાનગરીમાં જ્યાં મણિભદ્ર નામનું ચન્તરાયતન હતું ત્યાં “api समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, बहूणं देवाणं, बहूणं देवीणं મig” અનેક શ્રમણજનેની, અનેક શ્રમણિઓની, અનેક શ્રાવકેની અનેક શ્રાવિકાઓની અનેક દેવની તથા અનેક દેવિઓની વચમાં બેસીને વાવ, પર્વ મારૂ, વઘTવે; na gવે આ પૂર્વોક્ત પ્રકારથી કહેલ છેસામાન્ય રૂપથી પ્રતિપાદન કર્યું છે, વિશેષ રૂપથી પ્રતિપાદન કર્યું છે, ભિન્ન ભિન્ન સ્વરૂપે સારી પેઠે સમજાવ્યું છે અને હેતુ દષ્ટાંત આદિ દ્વારા પિતાના કથનનું સમર્થન કર્યું છે, “યૂફીવરી રો જબૂસવામીને ઉદ્દેશીને કરેલું સુધમવામીનું સંબોધન વાય છે કે આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે અને આ છ ઉપાંગ છે, અથવા--આર્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેજેઓ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે આથી-સર્વસાવધના વર્જક હોવાના કારણે રાવલ નિરર્થદં તુછાયેવં ઝૂંચાત' સાવધ, નિરર્થક, અને તુચ્છાર્થક વચન બેલિવું ન જોઈએ, આ વચન પ્રામાણ્યથી મહાવીર સ્વામીના વચનમાં પ્રમાણુતાનું કથન કરવામાં આવ્યું છે. તેઓશ્રીએ “ગાયને બટું ૨ દેવ ઉસળ ૨ વાર ૫ વાર ૨ મુઝોર વરૂ ત્તિ મિ' આ પ્રકૃતિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના સ્વતંત્ર અધ્યયનમાં, શસ્ત્રપરિણાદિની જેમ શ્રુતકન્ય આદિના અન્તર્ગત અધ્યયનમાં નહીં, અને–પ્રતિ પાઘ વિષયને-હેતુને, હેતનિમિ. તને, મનને, વ્યાકરણને–પદાર્થપ્રતિપાદનને, વારંવાર વિસ્મરણશીલ શ્રેતાના અનુગ્રહ માટે પુનઃ પુનઃ પ્રકાશન દ્વારા અથવા પ્રતિવસ્તુના નામાર્થ પ્રકાશન દ્વારા બતાવ્યું છે, “uતાવતા કારત=' કહેવામાં આવ્યું છે, જમ્બુદ્વીપ આદિ પદે જે અન્વર્થ છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૪