________________
omi બામાન વિદં તારા વિમાનમાં રહેનારા દેવેની જઘન્ય સ્થિતિ એક પળેપમના આઠમા ભાગ પ્રમાણ છે અને “કોણે જમાન૪િોવમં ઉત્કૃષ્ટસ્થિતિ એક પાપમના ચતુર્થ ભાગ પ્રમાણ છે. “તારાવિકાળે સેવીને કહoળેof zમાનજિગોવર્મ ડોળ સાફ સામા૪િોવ' તારાવિમાનમાં રહેનારી દેવીની જઘન્ય સ્થિતિ એક પલ્યના આઠમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પલ્પના કંઈક અધિક આઠમાં ભાગ પ્રમાણ છે. ૩૧
પંદરમું દ્વાર સમાપ્ત
ચન્દ્રસૂર્યાદિ કે અલ્પબદુત્વ કા નિરૂપણ
સેળમાદ્વારના સમ્બન્ધમાં વક્તવ્યતા “guસ મંતે ! વંરિમમૂરિય રાકરવરતારાવા” ઇત્યાદિ
ટીકાથ-હવે ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને આવું પૂછયું છે-“Buf oi તે! હિમણૂચિ બત્તાવા' હે ભદન્ત ! આ ચન્દ્ર સૂર્ય ગ્રહનક્ષત્ર અને તારારૂપની વચમાં “ચરે હૂિંતો વા ઘgયા વા તુરાવા વિનાદિયા વા” કેણ કેની અપેક્ષાએ અલ૫ છે? કોણ કોની અપેક્ષાએ અધિક છે અને કોણ કેની અપેક્ષાએ તુલ્ય છે? અને કેણ કેની અપેક્ષાએ વિશેષાધિક છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છેજયમા! ચંદ્રિમ ભૂરિયા ટુવે તુ સવ્વલ્યોવા’ હે ગૌતમ! ચન્દ્ર અને સૂર્ય એ બંને
પરસ્પરમાં સમાન છે કારણ કે પ્રતિદ્વીપમાં અને પ્રતિસમુદ્રમાં ચન્દ્ર અને સૂર્ય સરખી સંખ્યાવાળા હોય છે તથા શેષ ગ્રહાદિકેથી આ બધાં ચન્દ્ર અને સૂર્ય સ્નેક-ઓછાં હોય છે “વત્તા સંવેકનrrr નક્ષત્રની અપેક્ષાગ્રહ સંખ્યાતગણા વધારે હોય છેકેમકે ચંદ્ર અને સૂર્યના કરતાં નક્ષત્ર ૨૮ ગણ છે. “Tહું સંવિઝા નક્ષત્રોના કરતાં ગ્રહસંખ્યાલગણા વધારે છે. “તારાકવા સંગા ” ગ્રહોની અપેક્ષા તારારૂપ સંખ્યાતગણ અધિક છે કારણ કે તારાઓને ઘણાં અધિક કટાકેટી ગુણિત કહેવામાં આવ્યા છે. આ પ્રકારે આ અ૯પબહુત દ્વારની વક્તવ્યતા સમાપ્ત થવાથી બે સંગ્રહણી ગાથાઓ પૂર્ણ રૂપથી વ્યાખ્યાત થઈ જાય છે. “રીવે મંતે ! વીવે 1ળપણ વા ૩ોસા વા વરૂયા તિવારા સદા Guળા” આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ જમ્બુદ્વીપમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટથી તીર્થકરાદિક કેટલા હોય છે. અર્થાત્ કેટલા રહે છે? એ હકીક્તની પૃચ્છા કરી છે આની પહેલાં તેઓએ આમ પૂછયું છે-ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૫