________________
દેવાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આના જવાબમાં પ્રભુ કહે છે 'गोयमा ! जहणेणं चउभागपलिओवमं उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं' हे ગૌતમ ! ચન્દ્રવિમાનમાં દેવાની સ્થિતિ જઘન્યથી એક પલ્યાપમના ચતુ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષોં અધિક એક પળ્યેાપમની છે. ‘વિમાળેળ તેથીન ગોળ પટમાહિબોવમ' ચન્દ્રવિમાનમાં દેવીએની સ્થિતિ જઘન્યથી એક પલ્યના ચતુર્થાંભાગ પ્રમાણ છે. અહીંયા પ્રશ્નરૂપ આલાપ પ્રકાર એવા છે-હે ભદન્ત ! ચન્દ્રવિમાનમાં રહેનારી દેવીઓની સ્થિતિ કેટલા કાળ સુધીની છે ? ત્યારે હે ગૌતમ ! ચન્દ્રવિમાનમાં રહેનારી દેવીઓની જધન્ય સ્થિતી તે એક પત્યેાપમના ચતુર્થાંભાગ પ્રમાણુ છે અને જોતેનું ચદ્ધવિમળાસાપ વાસસહસ્સેદિ' અમ'િ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ હજાર
વ અધિક અદ્ધ પક્ષે પમની છે એવુ સર્વત્ર પ્રશ્નવાય કરીને ઉત્તરવાકયને ગેાઠવી લેવુ જેઇએ. ચન્દ્રવિમાનમાં ચન્દ્રદેવ, સામાનિક દેવ અને આત્મરક્ષક આદિ દેવ રહે છે આથી ચન્દ્ર સામાનિક દેવેની અપેક્ષા ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવુ' જોઇએ કારણુ કે ઉત્કૃષ્ટ આયુષ્ય સભવિત છે જયારે જઘન્ય આયુષ્ય આત્મરક્ષક દેવાની અપેક્ષાથી છે. આવી જ જાતનુ કથન સૂવિમાનાદિ સૂત્રમાં પણ જાણવુ' જોઇએ હવે સૂવિમાનમાં રહેનારા દેવેાની સ્થિતિના કાળને જાણવા માટે સૂત્રકાર સૂત્ર કહે છે-“સૂવિમાળે સેવાળ નળેળ ૨૩માનજિબોવમ, જોતેનું જિગોમં વાસત્તÆમ'િ સૂર્યવિમાનમાં રહેનારા દેશની જઘન્ય સ્થિતિ એક પલ્યાપમનાં ચતુર્થાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષાં અધિક એક પચેપમની છે. સૂવિમાને ફકીનું ગળેાં ૨૩મા પહિયોવન જોષળ બઢહિબોયમ વૈદિક વાલસદ્ ગ'િ સૂવિમાનમાં વસનારી દેવિઓની સ્થિતિ એક પલ્યના ચતુર્થાંભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ વષ અધિક અધ પૂલ્યેયમની છે. ગ્રહેવિમાન સૂત્ર કથન
‘વિમાને ફેવાળ નળેળ ચકમાત્ર હિગોમં' હવે ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-હે ભદન્ત ! ગ્રહવિમાનમાં રહેનારા દેવાની સ્થિતિ કેટલી છે? ત્યારે પ્રભુએ ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું-હે ગૌતમ ! ગ્રહવિમાનમાં રહેનારા દેવાની જઘન્ય સ્થિતિ તે એક પક્ષે પમના ચતુર્થાંભાગ પ્રમાણ છે અને ‘જોતેનું જિયોમ’ ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ એક પત્યેાપમની છે. નવત્તવિમાળે ફેવાળ નળેાં ચમહિગોવાં જોતેનું [દ્ધહિબોવમં' નક્ષત્રવિમાનમાં રહેનારા દેવાની જઘન્ય સ્થિતિ તા એક પત્યેાપમના ચતુ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અ પાપમ પ્રમાણુ છે. ‘નવચનિમાળે देवीणं जहण्णेणं च भागपलिओत्रमं उक्कोसेर्ण साहियं चउभागपलिओवमं' नक्षत्रविमानमां રહેનારી દેવીએની જધન્યસ્થિતિ એક પાપમના ચતુર્થાંભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પુલ્ચાપમના કાંઈક વધારે ચતુર્થાંભાગ પ્રમાણ છે. ‘તારાવિમાળે વાળ નટ્ટુ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૫૪