SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ છે-“નોરમા ! સુન્નાદું રુવોહિં નો જનહિં અETU વોરં વાર ” હે ગૌતમ! જ્યોતિષી દેવ સુમેરૂ પર્વતને ૧૧૨૧ યોજન દૂર છોડીને ગતિ કરે છે. અહીં જે ૧૧૨૧ જન સુમેરૂ પર્વતને છોડીને તિક્ષકના ચાલવાની વાત કહેવામાં આવી છે તે જબૂદ્વીપગત શ્ચિકને લઈને કહેવામાં આવી છે. લવણસમુદ્રાદિગત જ્યોતિશ્ચકને લઈને કહેવામાં આવી નથી કારણ કે લવણસમુદ્રગત જતિશ્ચક સુમેરૂ પર્વતથી ઘણે જ વધારે દૂરતરવતી છે. આ કારણે ૧૧૨૧ ચોજનનું પ્રમાણ બની શકતું નથી, અબાધા તૃતીયદ્વાર સમાપ્ત છે ચતુર્થદ્વાર વક્તવ્યતાપ્રસ્તુત વક્તવ્યતામાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછયું છે-છોr of મંતે ! વરૂણ ૩ વાદા નો ઘન્ન’ હે ભદન્ત ! લેકના અન્તથી–અલેકની પહેલા પહેલા કેટલી અબાધાથી તિથ્થક સ્થિર કહેવામાં આવ્યું છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“યમ! રિહિં જોવાë અવાજા નોરણે ' હે ગૌતમ! લેકના અન્તથી અલકની પહેલા પહેલા જ્યોતિશ્ચક ૧૧૧૧ યોજન છોડીને સ્થિર કહેવામાં આવ્યું છે કારણ કે જગતને સ્વભાવ જ એવે છે અહીં “ચર” જ્યોતિશ્ચક નથી. ચતુર્થદ્વાર સમાપ્ત છે પંચમઢાર કથન'धरणितलाओ णं भंते ! उद्धं उप्पइत्ता केवइयाए अबाहाए हिदिल्ले जोइसे चारं चरई' હે ભદન્ત ! આ ધરણિતળથી સમય પ્રસિદ્ધ-સમતલભૂભાગથી કેટલે દૂર અર્થાત્ કેટલી ઉંચાઈ પર અધસ્તક જ્યોતિષ તારાપટલ ગતિ કરે છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે'गोयमा ! सनहि ण उएहि जोयणसएहि अबाहाए जोइसं चारं चरई' हे गौतम ! मा સમતલભૂમિભાગથી ૭૯૦ જનની ઉંચાઈ પર તિશ્ચક ગતિ કરે છે. “gવં દૂરવાળે અહિં નહિં તેમાં આ સમતલ ભૂમિભાગથી ૮૦૦ જનની ઉંચાઈ પર સૂર્યવિમાન ગતિ કરે છે. “વિમળે અહિં સીર્દિ યુવરિજે તારા નહિં વોચાસë વાર ઘર ત્યાંથી ૮૮૦ જનની ઉંચાઈ પર અર્થાત્ સૂર્યવિમાનથી ૮૦ જનની ઉંચાઈ પર ચન્દ્રવિમાન ગતિ કરે છે, ત્યાંથી ૯૦૦ જનની ઉંચાઈ પર અર્થાત્ ચન્દ્રવિમાનથી ૨૦ જનની ઉંચાઈ પર તારા રૂપ-ગ્રહ-નક્ષત્ર અને પ્રકીર્ણ તારા ગતિ કરે છે. આ રીતે મેરૂના સમતલ ભૂભાગથી ૯૦ જનની ઉંચાઈ પર તિક્ષકના ક્ષેત્રને પ્રારંભ થવાનું કહેવામાં આવ્યું છે. આ એમનું ચાર ક્ષેત્ર ઉંચાઈમાં ત્યાંથી ૧૧૦ એજન પરિમાણ હોય છે. આજ હકીક્તને પછીના સૂત્રો દ્વારા સ્પષ્ટ કરતા થકા સૂત્રકાર કહે છે-“કોફH નું મંતે ! દ્વિસ્ત્રો તારા વસુચારૂ વાદા સૂરવિકાળે વારં વારુ આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભદન્ત ! આ સમતલ ભૂભાગથી છ૯૦ જનની ઉંચાઈ પર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૬
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy