________________
કહેવામાં આવે છે કે તે ચન્દ્રાદિક દેવાના વિભવાર્દિકની અપેક્ષા હીન વિભવાદિવાળા છે
આ કથનનુ તાત્પર્ય એજ છે કે જેટલાં જેટલાં રૂપમાં પૂર્વભવમાં આ દેવાની દ્વારા તપ, નિયમ અને બ્રહ્મચર્ય નું સેવન થાય છે તેટલાં તેટલા રૂપમાં તે દેવાના વિભવાહિકામાં ચન્દ્ર સૂર્યાદિ દેવેના વિભવાર્દિકથી સમાનતા પણ હેાય છે અને સમાનતા નથી પણ હાતી આ તે લેકમાં પણ જોવામાં આવે છે કે કેટલાંક મનુષ્યા પૂર્વ જન્માન્તરાપાર્જિત તથાવિધ પુણ્યના પ્રભાવથી રાજા ન હેાવા છતાં પણ રાજા જેવા વૈભવ વગેરેવાળા હોય છે. (નાર णं तेसिं देवाणं तवनियमबंभचेराणि णो उसियाइं भवंति तहा २ णं तेसिं देवाणं एवं जो पष्णચણ તં લજ્જા-અનુત્તે વા તુરુને વા' તથા જે તારાવિમાન અધિષ્ઠાયક દેવા દ્વારા અનશન આદિ ૧૨ પ્રકારના તાનું શૌચાદિ નિયમેનુ' અને મૈથુન વિરતિરૂપ બ્રહ્મચર્યનું પૂર્વ ભવમાં સેવન કરાતું નથી એવા તે દેવ આભિનિયેગક ક્રર્મોદયથી અતિનિકૃષ્ટ હોય છે, આથી તે દેવાના સંબંધમાં અણુત્વ અને તુલ્યત્વના વિચાર જ થતે નથી. તાત્પર્ય એ છે કે કામ નિરાદિના ચેગથી દેવત્વપદની પ્રાપ્તિ થવા છતાં પણ દેવદ્ધિના અલાભ હાવાના કારણે તે દેવામાં ચન્દ્રસૂર્યાદિકાથી ધ્રુતિ વિભવાદિકની અપેક્ષા લઈને અણુત્વની પણ શકયતા જ્યારે હાતી નથી ત્યારે તેમની સાથે તુલ્યતાની વાત તેા કઇ રીતે વિચારણામાં લઇ શકાય ?
પ્રથમદ્વાર કથન સમાપ્ત
દ્વિતીયદ્વાર કથન
હમેસાં અંતે! ચહ્ન જેવા મહાપરિવારો' હે ભદન્ત ! એક એક ચન્દ્રના પરિવાર રૂપ ભૌમાદિક મહાગ્રહ કેટલા છે? ‘લેવા નવત્તા વત્રા' તથા કેટલા પરિવારભૂત નક્ષત્ર છે ? તથા લેવા તારાાળજોવાાડોબો' કેટલાં તારાગણાની કોટાનકાટી પરિવારભૂત છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“ોયમા ! ગટ્ટાન્નીફ મારા વિશે હે ગૌતમ! એક એક ચન્દ્રના પરિવારરૂપ ભૌમાદિક મહાગ્રહ ૮૮ છે તથા-અવીસર્
નવત્તા પરિવારો' અભિજિત્ આદિ ૨૮ નક્ષત્ર પરિવાર રૂપ છે તથા છાટ્રજ્ઞસ્સારૂં નવ ચ ના પાત્તરા તારા જોડાજોડી પત્તા' ૬૬૯૭પ છાસઠ હુંજાર નવસે। પાઁચાતેર તારાગણાની કાટાકાટી પરિવારભૂત કહેવામાં આવેલ છે. અલબત્ત અહી આ પૂર્વોક્ત મહાગ્રહાર્દિક એક ચન્દ્રના પરિવારરૂપે કહેવામાં આવ્યા છે તેમ છતાં ઇન્દ્ર હેવાના કારણે એક સૂના પણ આજ પૂર્વોક્ત ગ્રહાર્દિક પરિવાર રૂપથી કહેવામાં આવ્યા છે એ પ્રમાણે જાણવુ જોઇએ કારણ કે સમવાયાંગસૂત્રમાં તેમજ જીવાભિગમસૂત્ર આદિમાં આવુ' જકથન મળે છે, દ્વિતીયદ્વાર સમાપ્ત દા તૃતીયદ્વાર કથન
‘મરણ જૈન મંતે ! યસ જેવા બત્રારા નોડ્યુંચાર'ન' હે ભદત ! જ્યાતિષી દેવ સુમેરૂ પતને કેટલા દૂર છેાડીને ગતિ કરે છે? આના ઉત્તરમાં પ્રભુ કહે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૫