________________
અનુસાર જ જાણવાનું છે તેના મૂઢિળે છે રોહિણી માહિરે ૨) ભેચ્છમાસ ભાવિની અમાવાસ્યાની પરિસમાપ્તિ રોહિણી નક્ષત્ર અને મૃગશિર નક્ષત્ર એ બે નક્ષત્ર દ્વારા થાય છે આ કથન પણ વ્યવહારનય અનુસાર કહેવામાં આવેલું જાણવું જોઈએ કારણ કે નિશ્ચયનય અનુસાર તે રોહિણી અને કૃત્તિકા એ બે નક્ષત્રમાંથી કઈ એક નક્ષત્ર દ્વારા જ જયેષ્ઠ માસ ભાવિની અમાવસ્યાની પરિસમાપ્તિ થાય છે (લાસાઢિoi સિનિ ગરા પુરવહુ પુરતો અષાઢી અમાવસ્યાને આદ્નનક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર એ ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. આ કથન પણ વ્યવહારિક છે–નશ્ચયિક કથન તો એવું છે કે આષાઢી ૬ અમાવાસ્યાઓની પરિસમાપિત કરનારા મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ એ ૩ નક્ષત્ર હોવાનું કહેવામાં આવ્યું છે. અહીં અધિક માસ હોય છે આથી યુગભાવિની ૫ અમાવાસ્યાઓમાં ૧ અમાવાસ્યા વધી જવાના કારણે ૬ અમાવાસ્યાઓ પ્રકટ કરવામાં આવી છે. કોઈ અષાઢી અમાવાસ્યાની પરિસમાપ્તિ મૃગશિરાનક્ષત્રના વેગથી કોઈ અમાવાસ્યાની પરિસમાપ્તિ આદ્રા નક્ષત્રના વેગથી અને કોઈ અમાવાસ્યાની પરિસમાપ્તિ પુનર્વસુ નક્ષત્રના વેગથી થાય છે.
અમાવસ્યાઓમાં કુલાદિ ભેજના કથન 'साविट्ठी णं भंते ! अमावासा किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ' है ભદન્ત જે શ્રાવિષ્ઠી-શ્રાવણમાસ ભાવિની અમાવસ્યા છે તેની સાથે શું કુલસંજ્ઞક નક્ષત્ર જોડાયેલાં હોય છે ? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત હોય છે ? અગર કુલપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત હોય છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા ! કુરું વા નો, ૩૧ વા વો, ચદમ યુરોપરું હે ગૌતમ! શ્રાવિષ્ઠી અમાવસ્યાની સાથે કુલસંજ્ઞક નક્ષત્ર પણ હોય છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યુક્ત હોય છે પરંતુ કુલે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત હતાં નથી અર્થાત્ શ્રાવિઠી અમાવસ્યા કુલપકુલસંજ્ઞક નક્ષત્રની સાથે ભેગા કરતી નથી. 'कुलं जोएमाणे महाणक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे अस्सेसा णक्खत्ते जोएइ' श्रीविष्ठी અમાવસ્યા જ્યારે કુલસંજ્ઞક નક્ષત્રની સાથે યોગ કરે છે ત્યારે તે મઘા નક્ષત્રની સાથે વેગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રની સાથે ભેગા કરે છે ત્યારે તે અશ્લેષા નક્ષત્રની સાથે એગ કરે છે આ રીતે “વિટ્ટી જે કમાવા કુરું વા નોર્ ૩રું વા વોટ્ટ શ્રાવિષ્ઠી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે આથી તે “કુળ વા કુત્તા કવન વા કુત્તા સાવિઠ્ઠી અમાવા નુત્તેત્તિ વત્તવં રિયા કુલસંજ્ઞક નક્ષત્રથી અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત શ્રાવિષ્ઠી અમાવાસ્યા કહેવામાં આવી છે એવું પિતાના શિષ્ય જિનેને પ્રતિપાદન કરવું જોઈએ. પારૂવરૂoi અંતે ! જમવાë ä જેવ” હે ભદન્ત ! પ્રૌષ્ઠ પદી અમાવાસ્યાને શું કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે? અથવા કુલપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-હે ગૌતમ! પ્રીષ્ઠપદી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર યુક્ત કરે છે જ્યારે “પુરું નામ છે ઉત્તર ગુણીગર્વજો aો કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી ઉત્તરફાગુની નક્ષત્ર યુક્ત કરે છે વરુ૪ વોરમાને પુરવાTળી’ અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પિતાનાથી તેને યુક્ત કરે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૨૩