________________
છે—ત્યારે તેમનામાંથી પૂફાલ્ગુની નક્ષત્ર તેને પાતાની સાથે યુક્ત કરે છે. કુલેકુલસ જ્ઞક નક્ષત્ર તેને પેાતાના દ્વારા યુક્ત કરતા નથી વાતુવર્ળે અમાવાસ નાવ ચત્તત્રં સિચ’આ રીતે પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને કુલસ'જ્ઞક નક્ષત્ર અને ઉપકુલસ જ્ઞક નક્ષત્રથી યુક્ત થયેલી કહેવામાં આવી છે એ મુજબ પેાતાના શિષ્યગણને સમજાવવુ જોઇએ. ‘મસિરિળ સં चेव कुलं मूले णक्खत्ते जोएइ उवकुलं जेट्ठा कुलोवकुलं अणुराहा जाव वत्तव्वं सिया' हे ભદન્ત ! માશીષી અમાવાસ્યાને કુલસ'જ્ઞક નક્ષત્ર પેાતાનાથી યુક્ત કરે છે ? અથવા ઉસ્કુલસ'જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ? અથવા કુલાપકુલસ'જ્ઞક નક્ષત્ર ઉત્તરમાં પ્રભુ કહે છે હે ગૌતમ! માશીષી અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉપકુલસ’જ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે તેમજ કુલેપડ્યુલસ જ્ઞક નક્ષત્ર પણ યુક્ત કરે છે. જ્યારે કુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી એક મૂલ નક્ષત્ર તેના યાગ કરે છે અને જ્યારે ઉપકુલસ જ્ઞક નક્ષત્ર તેને મુક્ત કરે છે ત્યારે તેમાં જયેષ્ઠા નક્ષત્ર તેને મુક્ત કરે છે તથા જ્યારે કુલેપકુલસ'જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમાં અનુરાધા નક્ષત્ર જોડાય છે. આવી રીતે મા
શીર્ષી અમાવાસ્યાને કુલસ જ્ઞક નક્ષત્ર ઉપકુલસ નાક નક્ષત્ર અને કુલેપફુલસ ́જ્ઞક નક્ષત્ર પેાતાનાથી યુક્ત કરે છે. આથી તેને કુલથી ઉપકુલથી તથા કુલપઙલથી યુક્ત હાવાનુ` કહેવામાં આવી છે એ પ્રમાણે પોતાના શિષ્યસમુદાયને સમજાવવુ. તૂં માહી૬ મુળીદ્ આસાઢી' આ જ પૂર્વોક્ત કથન અનુસાર માઘ માસભાવિની અમાવાસ્યાને, ફાલ્ગુનમાસ ભાવિની અમાવાસ્યાને અને અષાઢ માસભાવિની અમાવાસ્યાને કુલસજ્ઞક નક્ષેત્ર ઉપકુલ સજ્ઞક નક્ષત્ર અને લેાપપ્યુલસ જ્ઞક નક્ષત્ર વ્યાપ્ત કરે છે એમ કહેવુ જોઇએ. ‘શ્રવણેણિયાળ કુરું વા વધુરું વા નો' તથા ખાકીની પૌષી અમાવાસ્યાને ચૈત્ર માસની અમાવાસ્યાને, જયેષ્ઠ માસની અમાવાસ્યાને કુલસ'જ્ઞક અને ઉપકુલસ જ્ઞક નક્ષત્ર એ એ નક્ષત્ર જ વ્યાસ કરે છે. લેપકુલસ’જ્ઞક નક્ષત્ર વ્યાપ્ત કરતા નથી ઈત્યાદિ ક્રમથી પૂર્વની જેમ મધુ કથન અત્રે કહી લેવાનુ છે.
સન્નિપાતદ્વાર કથન
‘નથાળ અંતે ! સાવિટ્રી પુાિમા મવર તચાળ માી અમાવાસા મવ' પૂ`માસી નક્ષત્રથી અમાવાસ્યામાં અને અમાવાસ્યા નક્ષત્રથી પૂર્ણિમામાં નક્ષત્રને જે નિયમથી સમન્વય થાય છે તેનુ નામ સન્નિપાત' છે. આ સન્નિપાત દ્વારનું કથન સૂત્રકાર અહીં” કરી રહ્યા છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછ્યું છે હે ભદન્ત ! જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા થાય છે—અર્થાત્ શ્રવણ નક્ષત્રથી યુક્ત પૂર્ણ`મા કે જેનું ખીજું નામ ધનિષ્ઠા -થાય છે તે તે સમયે એની પાછળ થનારી અમાવાસ્યા માઘી-મઘા નક્ષત્રથી યુક્ત હાય છે શું? ‘નથાળ અંતે ! માફી પૂળિમાં અવર્તયાળ સાવિટ્ઠી અમાવાસા મ' હું ભદન્ત ! જે સમયે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હાય છે ત્યારે પશ્ચાત્ કાલભાવિની અમાવાસ્યા શ્રાવિષ્ઠા નક્ષત્રથી યુક્ત હૈાય છે શુ? આના જવાખમાં પ્રભુશ્રી કહે છે તા, શોચમા ! ગયાનું સાવિદ્દી તે ચેવ વત્તય્ય' હા, ગૌતમ જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૪