________________
પુળિમં િત્યું રૂ પુછા’હે ભદન્ત ! કાર્તિકી પૂર્ણિમા શું કુલસ'જ્ઞક નક્ષત્રેથી યુક્ત હાય છે ? અથવા ઉપકુંલસ જ્ઞક નક્ષત્રોથી યુક્ત હાય છે ? અગર કુલેાપફુલ સજ્ઞક નક્ષત્રોથી યુક્ત હાય છે? ઉત્તરમાં પ્રભુ કહે છે—ોયમા ! કુરું વાનો વારું વાનો નો જોવાજી નો' હે ગૌતમ ! કાર્તિકી પૂર્ણિ મા કુલસ જ્ઞક નક્ષત્રોથી યુક્ત ડાય છે અને ઉપકુલસ'જ્ઞક નક્ષત્રોથી યુક્ત હાય છે પરન્તુ તે લેાપકલ સજ્ઞક નક્ષત્રોથી યુક્ત હતી નથી. ‘રું લોÇાળે ત્તિયા વણસે ગોલ્ફ વહે ગોમાળે મળી નાવ વત્તળં વિચા જ્યારે તે કુલસ ંજ્ઞક નક્ષત્રથી યુક્ત હાય છે ત્યારે તે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉપકુલસ જ્ઞક નક્ષત્રથી યુક્ત હાય છે ત્યારે ભરણી નક્ષત્રથી સંલગ્ન હેાય છે. અહી યાવત્ પદથી કાર્તિકી પૂર્ણિમાને કુલનક્ષત્ર અને ઉપકુલનક્ષત્ર યુક્ત કરે છે. આ કારણે તે કુલથી તેમજ ઉપકુલી યુક્ત હાય છે એમ ગુરૂએ પેાતાના શિષ્યાને સમજાવવુ' જોઈએ આ બધો પાઠ ગૃહીત થયા છે. માસિરીળ મતે ! નિમ િવુદ્ધ વા તું ચેત્ર' હે ભદન્ત !
મા શીષી પૂર્ણિમાને શુ કુલસ’જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ? અથવા શુ કુલેાપકુલસ જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે—હે ગૌતમ ! મા શીષી પૂર્ણિમાને કુલસ'જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, ઉપકુલસ'જ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે, પણ કુલેાપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરતાં નથી. જ્યારે કુલસ'જ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમનામાંથી મૃગશિરા નક્ષત્ર તેને યુક્ત કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેને રહિણી નક્ષત્ર યુક્ત કરે છે. આ રીતે આ મા શીષી પૂર્ણિમાને કુલસ જ્ઞક નક્ષત્ર અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે. એટલે તે કુલથી તેમજ ઉપકુલથી યુક્ત હોય છે એવું શિષ્યાને સમજાવવુ જોઇએ. (છ્યું સેયિત્રો વિનાય આસäિ) એવી જ રીતે મા શીષી પૂર્ણિમાન્ત સુધી કહેલા પ્રકાર અનુસાર–ઉક્તથી અવશિષ્ટ પૌષી પૂર્ણિમાથી લઈને અષાઢી પૂર્ણિમાએાના સમ્બન્ધમાં કહી લેવું જોઇએ આલાપ પ્રકાર સત્ર સ્વયં જ ઉભાવિત કરી લેવા. જ્યાં જ્યાં વિલક્ષણતા આલાપમાં હેાય તે સુત્રકાર આ પ્રકારે બતાવે છે. જેમ (ìર્સિ નેટ્ટા મૂહિંચ રુંવાવ, વા ોવધુજી' ના) હે ભદન્ત ! પૌષી પૂર્ણિમાને તથા જ્યેષ્ઠા મૂલી પૂર્ણિમાને કુલસ'જ્ઞક નક્ષત્ર, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર, અથવા કુલાકુલ સંજ્ઞક નક્ષત્ર વ્યાસ કરે છે? આના જવાબમાં આ પ્રમાણે જ કહેવુ' જોઇએ પૌષી પૂર્ણિમાને અને જ્યેષ્ઠા મૂલી પૂર્ણિમાને કુલસ’જ્ઞકનક્ષત્ર પણ બ્યાસ કરે છે, ઉપકુલસ જ્ઞકનક્ષત્ર પણ વ્યાપ્ત કરે અને કુલે પસ્કુલસ જ્ઞક નક્ષત્ર પણ વ્યાપ્ત કરે છે. (સેલિયાળ રુંવાલ(હ) મઘા, ફાલ્ગુની ચેત્રી, વૈશાખી અને અષાઢી પૂર્ણિમાએાને કુલસંજ્ઞક તેમજ ઉપકુલસ'જ્ઞક એ મને પ્રકારના નક્ષત્ર વ્યાપ્ત કરે છે. કુલેાકુલ સજ્ઞક નક્ષત્ર વ્યાપ્ત કરતાં નથી આજ હકીકત (સ્રોપરુ ન મળ) એ પાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. કારણ કે આ શેષ પૂર્ણિ`મામાં કુલેપકુલ નક્ષત્રના અભાવ રહે છે એથી એ જ પ્રકારના નક્ષત્ર–કુલસ જ્ઞક અને ઉપકુલસ જ્ઞક નક્ષત્ર જ આ તમામ પૂર્ણિમાએતે વ્યાપ્ત કરે છે. માકીના નક્ષત્રાની આ બધી પૂર્ણિમાઓમાં સમાનતા છે. પૂર્ણિમા પ્રકરણ સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૨૦