________________
નક્ષત્ર યાવ-ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેમજ કુલપકુલસંજ્ઞક નક્ષત્ર રોગ કરે છે આથી જ તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા “કુસ્કેન કુત્તા, ૩૩ઢેળ નુરા, ટોવાળ વા કુત્તા સાવિઠ્ઠી કુળમાં યુતિ વત્તાવ સિયા' કુલસંજ્ઞક નક્ષત્રથી ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી તેમજ કુલપકુલસંક નક્ષત્રથી યુક્ત કહેવામાં આવી છે. આ રૂપે જ ગુરૂ પિતાના શિષ્યોને પ્રતિપાદન કરે. વાવ ળ મતે ! પુfoÉ jરું નો પુછા' હે ભદન્ત ! ઠપદી પૌર્ણમાસીની સાથે શું કુલસંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ? અથવા ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યુગ કરે છે? અથવા કુલપકુલસંજ્ઞક નક્ષત્ર એગ કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા! કરું વા ૩વ વા કુછોવલુરું પા જોરુ હે ગૌતમ! પ્રૌષ્ઠપદી પૂર્ણિમાની સાથે કુલસંક નક્ષત્ર પણ ચોગ કરે છે, ઉપકુલસંજ્ઞક નક્ષત્ર પણ યોગ કરે છે અને કુલેકુલસંજ્ઞક નક્ષત્ર પણ यो। २ 'कुलं जोएमाणे उत्तरभवया णक्खत्ते जोएइ उपकुलं जोएमाणे पुत्वभवया નg, રોવરું કોમળે સમસયા કરે જ્યારે આની સાથે કુલસંક નક્ષત્ર
ગ કરે છે ત્યારે તેમાંથી ઉત્તરભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર
ગ કરે છે ત્યારે તેમાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર યોગ કરે છે અને જ્યારે કુલપકુલ સંજ્ઞક નક્ષત્ર યાગ કરે છે ત્યારે તેમનામાંથી શતભિષફ નક્ષત્ર યંગ કરે છે. આ રીતે કહું નં પુષ્ટિમં વા કોપરૂ વર્ડ વા ગોખરુ પુરોવપુરું વા નો પૌષ્ઠપદી પૂર્ણિમાને કુલસંજ્ઞકનક્ષત્ર, ઉપકુલસંજ્ઞકનક્ષત્ર, અને કુલપકુલસંશક નક્ષત્ર યુક્ત કરે છે આ પ્રકારે પિતાના શિષ્ય સમુદાયને “હે વા કુત્ત રાવ ઢોવઢેળ વા કુત્તા ‘પોદ્રા પુછામાણી નુત્તત્તિ વત્તાવં શિયા’ પ્રૌષ્ઠપદી પૂર્ણિમા કુલથી ઉપકુલથી અને કુલે કુલથી યુક્ત હોય છે એમ સમજવું જોઈએ. “વારોરૂom મ! પુછા' હે ભદન્ત આશ્વયુજી પૂર્ણિમા શું કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે અથવા ઉપકુલસંક નક્ષથી યુક્ત હોય છે? અથવા કુલપકુલ સંશક નક્ષત્રથી યુક્ત હોય છે? આના જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે-“જોવમા ૪૪ TT કોપરુ ૩ વા નો નો સમ યુરોવપુ' હે ગૌતમ! આશ્વયુજી પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રથી અને ઉપકુલસક નક્ષત્રથી યુક્ત હોય છે પરંતુ કુલપકુલ સંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોતી નથી. “ નોમાને મહિલળી જે નો, ૩૨૩રું કોણમાળ a maો નો જ્યારે તે કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે અશ્વિની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે તે ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત હોય છે ત્યારે રેવતી નક્ષત્રથી યુક્ત હોય છે સોળે કુળમં ગુઢ વા નોuસ્' આ રીતે આશ્વયુજી પૂર્ણિમાની સાથે કુલ અને વરુદ્ધ નો ઉપકુલસંજ્ઞક નક્ષત્ર યોગ કરે છે “ફ્રેન વા કુત્તા સવા વા કુરા કરોફ પુનિમાં કુત્તત્તિ વત્તરવં સિયા’ આથી કુલથી યુક્ત અને ઉપકુલથી યુક્ત આશ્વયુજી પૂર્ણિમા હોય છે એ પ્રમાણે પિતાના શિષ્યોને સમજાવવું જોઈએ “ત્તિi મતે !
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૯