SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઝેડ્ડા ઉલયુદ્ધ' જ્યેષ્ઠા નક્ષત્ર ઉપકુલ સજ્ઞક નક્ષત્ર છે. પુવાસાદા જીવપુરું પૂર્વાષાઢા નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. આ રીતે શ્રવણથી લઈને પૂર્વાષાઢા સુધીના આ બધાં નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. કુલેપકુલ સંજ્ઞક નક્ષત્રનાં નામ આ પ્રમાણે છે—ચત્તારિ સ્રોવર' કુલેાપફુલ નક્ષત્ર ચાર છે એવુ અગાઉ પ્રકટ કરવામાં આવ્યું છે— જ્ઞજ્ઞા' તેમના નામ આ પ્રમાણે છે-‘મિ જોવ જ્ઞા' અભિજિત નક્ષત્ર કુલેપકુલ સંજ્ઞક નક્ષત્ર છે. ‘સમિસયા જોવા' શભિષક્ નક્ષેત્ર કુલેપકુલ સંજ્ઞક નક્ષત્ર છે ‘બાપુસ્રોવા’ આર્દ્રા નક્ષત્ર કુલે।પકુલ સંજ્ઞક નક્ષત્ર છે. અનુRICT જોવ' અનુરાધા નક્ષત્ર લાપકુલ સંજ્ઞક છે. હવે સૂત્રકાર એ કથન પ્રર્ટ કરે છે કે આ નક્ષત્રની જે કુલ ઉપકુલ આદિ રૂપથી સંજ્ઞા કરવામાં આવી છે તેનુ શું પ્રયેાજન છે ? આના જવાબમાં કહેવામાં આવ્યુ છે કે—કૂલિત શાસ્ત્રોમાં કુલાર્દિ સ’જ્ઞાનું પ્રત્યેાજન-પૂર્વેતુ જ્ઞાતા વાતારઃ સંમામે સ્થાવિમાં નચઃ, અન્યનુ અન્ય સેવાર્તાચયનાં ૨ સવા નચઃ' વગેરે રૂપથી જોવામાં આવે છે. पूर्णिमा अमावास्याद्वार ૬ ન મંતે ! ઘુળમાળો રૂ અમાવસાગો' હે ભદન્ત ! પૂર્ણિમા અને અમાવસ્યા કેટલી કહેવામાં આવી છે ? પરિસ્કુટ રૂપથી પરિદ્રશ્યમાન સેાળ કળાએથી વિશિષ્ટ ચન્દ્રથી યુક્ત જે કાલ વિશેષ રૂપ છે તે જ્યેાતિઃશાસ્ત્ર પ્રસિદ્ધ પૂર્ણિમા છે. પરિપૂર્ણ ચન્દ્રથી નિષ્પન્ન થયેલી તિથિને જ પૂર્ણિમા કહેવામાં આવી છે તથા અમાવાસ્યાની સાથે સાથે એક જ નક્ષત્ર પર ચન્દ્ર અને સૂર્ય જે તિથિમાં રહે છે તે તિથિનું નામ અમાવાસ્યા છે. આ અમાવાસ્યા તિથિ સૂર્યાં અને ચન્દ્રમાંએ ખનેને એકી સાથે જ રહેવાના કાલ વિશેષ રૂપ કહેવામાં આવી છે. ‘બમા સદ્ વતંતે સૂર્યચન્દ્રમસૌયયાં સૌ અમાવાસ્યા' એવી જ તેની વ્યુત્પત્તિ છે. આ અમાવાસ્યા કુહૂ આદિ પર્યાયવાચી શબ્દો દ્વારા પણ અભિહિત થયેલ છે તથા ચ હવે પ્રકૃત પ્રશ્નના ઉત્તર આપતા થકાં પ્રભુ કહે છે—જોચમા ! વારસ માગો નારનું આમાવસામો' હે ગૌતમ! ૧૨ પૂર્ણિમા અને ૧૨ અમાવાસ્યા કહેવામાં આવેલ છે. તું ગદા' તે ખનૈના ૧૨ પ્રકાર આ પ્રમાણે છે-‘સાવિટ્રી’શ્રાવિષ્ઠી શ્રાવણુમાસ ભાવિની—શ્રવિષ્ઠા-ધનિષ્ઠામાં જે હાય થાય છે એવી પૂર્ણિમા અને અમાવાસ્યાને શ્રાવિી-શ્રાવણમાસ ભાવિની કહેવામાં આવી છે. ‘વાવ' ભાદ્રપદમાસ ભાવિની-પ્રેષ્ટપદા નામ ઉત્તરભાદ્રપદ નક્ષત્રનુ છે. આ નક્ષત્રમાં જે પૂર્ણિમા અને અમાવાસ્યા આવે છે તે પ્રૌšપદી-ભાદ્રપદમાસ ભાવિની પૂર્ણિમા અને અમાવાસ્યા છે. સો આશ્વિનૈયમાસની જે પૂર્ણિમા અને અમાવાસ્યા છે તે અશ્વયુજી પૂર્ણિમા અને અમાવાસ્યા છે. વૃત્તિી' કૃત્તિકા નક્ષત્રમાં જે પૂર્ણિમા અને અમાવાસ્યા આવે છે તે કાર્તિકમાસ ભાવિની પૂર્ણિમા અને અમાવાસ્યા આવે છે ‘સિરી' મૃગશી` નક્ષત્રમાં જે પૂર્ણિમા અને અમાવાસ્યા આવે છે તેમા શીષી પૂર્ણિમા અને અમાવાસ્યા છે. જેન્ની' પુષ્ય નક્ષત્રમાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૧
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy