SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સયની સાથે-“વારા વેવ દત્તે તેલ જ બરસે' ૧૨ મુહર્તા અને પૂરા ૧૩ દિવસ યુક્ત રહે છે. એ તે અગાઉ જ પ્રકટ કરવામાં આવ્યું છે કે ૧૩ નક્ષવ ચન્દ્રની સાથે પરિપૂર્ણ ૬૭ ભાગ સુધી યુક્ત રહે છે જ્યારે આ બધાં નક્ષત્ર સૂર્યની સાથે અહરાત્રિના ૬૭ ભાગના ૫ ભાગ સુધી રહે છે. અહીં ૬૭ ને ૫ થી ભાગીએ તે ૧૩ દિવસ રાત પૂરા આવી જાય છે અને જે ૨ ભાગ વધે છે તેને ૩૦ થી ગુણવામાં આવે તે ૬૦ થાય છે જેને ૫ થી ભાગતાં ૧૨ મુહૂર્ત આવી જાય છે આ ત્રીજી ગાથાને અર્થ થયે. હવે સૂત્રકાર પ્રસંગવશ સૂર્યગ દર્શનને લઈને ચન્દ્ર વેગનું પરિમાણ જેવું હોય છે-તેવું પ્રકટ કરી રહ્યાં છે णक्ख त सूरजोगो मुहुत्तरासीकओ य पंचगुणो। सत्तट्ठीए विभत्तो बद्धो चंदस्स सा जोगो ।। નક્ષને જે હમણાં હમણાં સૂર્યના પ્રકટ કરવામાં આવે છે ત્યાંના દિવસ-રાતની મુહુર્ત રાશિ કરીને તેને પ થી ગુણ નાખવા જોઈએ અને ત્યારબાદ તેને ૬૭ થી ભાગવા જોઈએ. ભાગાકાર કરવાથી જે જવાબ આવશે તે ચન્દ્રને યોગ હોય છે કે એક શિલ્વે નક્ષત્રના સૂર્ય ચન્દ્ર એગના વિષયમાં જિજ્ઞાસાવશ ગુરૂને આ પ્રમાણે પૂછયું- હે પરમકૃપાળુ ! ગુરૂદેવ ! જે નક્ષત્ર પર સૂર્ય છ દિવસ સુધી અને ૨૧ મુહૂર્ત સુધી રહે છે. તે નક્ષત્ર પર ચન્દ્ર કેટલા કાળ સુધી રહે છે? આ જાતની શંકાનું નિવારણ કરવા માટે મહાશિ કરવા માટે ૬ દિવસને ૩૦ સંખ્યાથી ગુણવા જોઈએ અને ત્યારબાદ આગતરાશિમાં ૨૧ ઉમેરી દેવા જોઈએ આથી ૩૦૪૬=૧૮૦-૨૧=૨૦૧ મુહર્તાનું પ્રમાણ નિકળે છે. ૨૦૧ ને ૫ ગણા કરવાથી ૧૦૦૫ રાશિ થાય છે જેને ૬૭ વડે ભાગવાથી ૧૫ મુહૂર્ત આવે છે. આવી રીતે આટલા મુહૂર્ત પ્રમાણ અદ્ધક્ષેત્રવાળા નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રને ચન્દ્રની સાથે વેગકાળ નિકળી આવે છે. આવી જ રીતે સમક્ષેત્રવાળા, દ્વય ક્ષેત્રવાળા, નક્ષત્ર અને અભિજિત્ નક્ષત્રને ચન્દ્રની સાથે સં ગકાળ જાણ જોઈએ. ચન્દ્ર રાશિગ સમાપ્ત નક્ષત્રોં કે કુલદાર કા નિરૂપણ નક્ષત્રના કુળદ્વારનું કથન 'कइणं भंते ! कुला कइ उवकुला इत्यादि । ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુને આમ પૂછયું છે-હે ભદન્ત ! કુલ સંજ્ઞક નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે ? રૂ ૩વરૂત્રા' ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર કેટલાં કહેવામાં આવ્યા છે? અને “કું વોવ કેટલાં નક્ષત્ર કુલપકુલ સંજ્ઞક કહેવામાં આવ્યા છે? આના જવાબમાં પ્રભુ કહે છે. “જોગમા ! વૈારસી, વારસ વસ્ત્રા વારિ ગુઢોવા” હે ગૌતમ! આ અઠયાવીસ નક્ષત્રમાંથી ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે, ૧૨ નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક છે અને ૪ નક્ષત્ર કુલેકુલ સંજ્ઞક છે “તું ગણા” જે કુલ સંજ્ઞક નક્ષત્ર છે તે ૧૨ નક્ષત્ર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૦૯
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy