________________
દક્ષિણ દિશ્ય નક્ષત્રના સ્વરૂપને પ્રકટ કરીને હવે ચન્દ્રના ઉત્તર દ્વિતી નક્ષત્રના સ્વરૂપ તેમજ સખ્યાને પ્રકટ કરવામાં આવે છે-‘તસ્થળ ને તે ળવવત્તા નેળ સચા પૅટ્રસ્ટ ઉત્તરેળ નો નોતિ” તે નક્ષત્રની વચમાં જે નક્ષત્ર એવાં છે કે જે હમેશા ચન્દ્રની ઉત્તરદિશામાં જ અવસ્થિત થઇને ચેગ કરે છે અર્થાત જે નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તરદિશામાં જ રહે છે ‘સેળ વારસ' એવા નક્ષત્ર ૧૨ છે. ‘તું જ્ઞા’ તેમના નામ આ પ્રમાણે છે-‘અમિર્ સવનો નિરૃા અભિજિત નક્ષત્ર, શ્રવણનક્ષત્ર ધનિષ્ઠાનક્ષેત્ર ‘રમિલા' શતભિષક્ નક્ષેત્ર, ‘વમચા’પૂર્વભાદ્રપદાનક્ષત્ર, ‘ઉત્તરમચા’ઉત્તરભાદ્રપદાનક્ષત્ર રેવડું અલિળી, માળી' રેવતીનક્ષત્ર અશ્વિનીનક્ષત્ર ભરણિનક્ષત્ર, ‘પુચ્છ્વાદમુળી, ઉત્તરાવસ્તુની' પૃર્વાફાલ્ગુનીનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીનક્ષત્ર, ‘જ્ઞા' અને સ્વાતિનક્ષત્ર આ બધા ૧૨-અભિજિત
આદિ નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તરદિશામાં અવસ્થિત રહેતાં થકાં ચન્દ્રમાની સાથે સમ્બન્ધ કરે છે-જો કે-સમવાયયેાગ સૂત્રમાં-શ્રમિનિયાળ નવ બવત્તા ચંદ્ગલ ઉત્તરેળ લોન ગોળંતિશ્રમિરૂ, સવળો નાવ મળી' એવેા પાઠ કહેવામાં આવ્યેા છે. આ પાઠથી એવું સમજાવવામાં આવ્યુ' છે કે અભિજિત્ શ્રવણ યાવત્ ભરણી આ નવ નક્ષત્ર સદા ચન્દ્રની ઉત્તરદિશામાં અવસ્થિત રહેતા થકા ચન્દ્રની સાથે ચેાગ કરે આ પ્રકારના કથનથી ચન્દ્રની ઉત્તરદિશામાં નવ નક્ષત્રાનેા જ યાગ કથિત થાય છે-તે પણ નવમા સમવાયના અનુરાધથી અભિજિત નક્ષત્રને આદિમાં કરીને નવ સખ્યક નક્ષત્રની જ નિરન્તર ચેાગિત્ય રૂપથી વિવક્ષા થઇ છે. આથી ઉત્તરયેગી પણ પૂફાલ્ગુની અને સ્વાતિ જે આ નક્ષત્ર છે તે આ નક્ષત્રના કૃતિકા, રોહિણી, મૃગશિર આદિ પ્રમુખ નક્ષત્રના ચેાગની અનન્તર જ ચેગ થવા સંભવિત થાય છે. આ રીતે ચન્દ્રથી દક્ષિણદિગ્વતી અને ઉત્તરદિગ્ધતી નક્ષત્રાના નામે પ્રકટ કરીને હવે ઉભયતા ચેત્ર યુક્ત નક્ષત્રાના નામ પ્રકટ કરવામાં આવે છે— 'तत्थणं जे ते णक्खता जेणं खलु सया चंदस्स दाहिणओ वि उत्तरओ वि पमहं वि जोगं નોતિ તેળ સત્ત' તે ૨૮ નક્ષત્રામાંથી જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં અને ઉત્તરદિશામાં એ એ દિશાઓમાં વ્યવસ્થિત થતાં થકાં પ્રમ યાગ—નક્ષત્ર વિમાનેાને ભેટ્ટીને વચમાં ગમનરૂપ ચેગને-સમ્બન્ધને કરે છે એવા સાત નક્ષત્ર છેતા રા' તેમના નામ આ પ્રમાણે છે-‘શિયા રોહિની પુળવ્વસુ, મઘા, ચિત્તા, વિન્નારા, અનુરાr' કૃત્તિકા રૅહિણી, પુનČસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા આ નક્ષત્રાના ચન્દ્રની સાથે ત્રણે પ્રકારના પણ ચૈત્ર થાય છે. જો કે સ્થાનોંગ સૂત્રમાં આઠમાં અધ્યયનમાં સમવાય ચેગ સૂત્રમાં 'अट्ठणक्खता चंद्रेण सद्धिं पम जोगं जोएंति, कत्तिया रोहिणी, पुणव्वसु महाचित्ता विसाहा અણુરાદા ગેટ' એવા પાઠ છે—માનેા ભાવ એવા છે કે-કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મધા, ચિત્રા, વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા આ આડે નક્ષત્રા ચન્દ્રની સાથે પ્રમાગ કરે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
2