SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Uવત્તા” હે ભદન્ત ! આ અઠયાવીસ નક્ષત્રની વચમાં “શેરે દ્વત્તા કેટલા તે નક્ષત્ર ને ના ચંદ્ર રાહિmi si sોતિ’ કે જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં વ્યવસ્થિત થઈને તેની સાથે સમ્બન્ધ કરે છે? જો નવત્તાને જે નવા ચંદ્રક વત્તળ નો વોહતિ તથા કેટલા નક્ષત્ર એવાં છે જે હમેશાં ચન્દ્રની ઉતરદિશામાં વ્યવસ્થિત થતાં થકા તેની સાથે સમ્બન્ધ કરે છે? ‘? Wવત્તા જે ળ ચંદ્ર રાળેિળ વિ વત્તા વિ vમ વિ નો રોત્તિ’ કેટલાં નક્ષત્ર એવાં છે જે ચન્દ્રની દક્ષિણ દિશામાં પણ ચન્દ્રની ઉત્તર દિશામાં પણ નક્ષત્ર વિમાનને તેડીફાડીને ચન્દ્રની સાથે ભેગા કરે છે? અર્થાત્ ક્યાં નક્ષત્ર વિમાનની મધ્યમાં થઈને ચન્દ્ર તરફ જાય છે અથવા જશે? “મેરે ને ત્રાહિi વિ ગો ગોતિ જે ચન્દ્રની દક્ષિણદિશામાં પણ નક્ષત્ર વિમાનેને તેડી ફોડીને પણ ચન્દ્રની સાથે પેગ કરે છે એવા નક્ષત્ર કેટલો છે? “ચરે નવરા સવા ચંદ્રરસ vમ નો કોfસં જે નક્ષત્ર સદા ચન્દ્રની સાથે પ્રમÉગ કરે છે એવા નક્ષત્ર કેટલાં છે? આ સઘળાં પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ! સિળ બાવીસ જવાળ તથi તે દ્વારા ને વંદન રાળિૉ નોધં ોતિ તે છે હે ગૌતમ ! આ જે અઠયાવીસ નક્ષત્ર છે આ અઠયાવીસ નક્ષત્રોની વચમાં જે નક્ષત્ર સદા ચન્દ્રની દક્ષિણદિશામાં ચન્દ્રની સાથે યોગ કરે છે એવા તે છ નક્ષત્ર છે “તં કદા” તેમના નામ આ પ્રમાણે છે. “લંકાળે મૃગશીર્ષનક્ષત્ર ૧, “મા” આદ્રનક્ષત્ર “પુણે’ પુષ્યનક્ષત્ર “સિસ’ અશ્લેષાનક્ષત્ર ૪, “થો’ હસ્ત નક્ષત્ર ૫, “તદેવ મૂકો” તથા મૂળ નક્ષત્ર ૬ “વાદિમો વારિમંડસ્ટર' એ છ નક્ષત્ર ચન્દ્ર સમ્બન્ધી જે ૧૫ મંડળ છે તેમની બહાર રહીને જ યોગ કરે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે-સમસ્ત ચાર ક્ષેત્રના પ્રાન્તવ હોવાથી આ મૃગશિરા વગેરે ૬ નક્ષત્ર દક્ષિણદિશામાં વ્યવસ્થિત છે અને ચન્દ્ર દ્વીપથી મંડળમાં ગતિ કરતાં તે નક્ષત્રોની ઉત્તરદિશામાં અવસ્થિત થઈ જાય છે. આ રીતે દક્ષિણદિપેગ બની જાય છે. શંકા–જે આ હકીકત માની લઈએ તે “દિયોદમંતરે અમિ' આ કથન અનુસાર મૂળ નક્ષત્ર જ બહિશ્વર સિદ્ધ થાય છે અને અભિજિત્ નક્ષત્ર અભ્યન્તરચર સિદ્ધ થાય છે તે પછી અહીંયાં ૬ કઈ રીતે કહેવાયા ? કારણ કે આગળ કહેવામાં આવનારા અનન્તર સૂત્રમાં રાખ્યતઃ' એ પ્રમાણે કહેવામાં આવનાર છે? ઉત્તર–મૃગશિરા આદિ ૬ નક્ષત્રમાં બહિશ્ચરતા સમાન હોવા છતાં પણ મૂળ નક્ષત્રમાં જ જે બહિશ્ચરતા કહેવામાં આવી છે તે સર્વની અપેક્ષાથી પણ કહેવામાં આવી છે આથી “જાગૃએ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે તથા અનન્તર સૂત્રમાં લક્ષ્યમાણ ૧૨ નક્ષત્રોમાં અભ્યન્તર મંડળ ચારિતા સમાન હોવાથી પણ અભિજિત્ નક્ષત્રમાં જ સની અપેક્ષા અભ્યન્તર વર્તિતા છેઆ કારણથી “મિતરે ગમિ એવું કહેવામાં આવ્યું છે. આથી પૂર્વાપર સંદર્ભોમાં કોઈ વિરોધાભાસ થવા જેવી શક્યતા રહેતી નથી આ રીતે ચન્દ્રથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૯૮
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy