________________
દક્ષિણાદિ દિગ્પીંગ થાય છે એ કારણે સપ્રથમ નક્ષત્ર પરિપાટી દર્શાવવા માટે સૂત્રકાર સૂત્ર કહે છે-એમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે-ફળ અંતે ! નવલત્તા જુનત્ત' હે ભદત ! નક્ષત્ર કેટલા કહેવામાં આવ્યા છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છેનોયમા ! અઠ્ઠાવીસ વત્તા વળત્તા' હૈ ગૌતમ ! નક્ષત્ર ૨૮ કહેવામાં આવ્યા છે તું નTMા' તેમના નામ આ પ્રમાણે છે ? મિર્ ર્ સવળો રૂ નિદ્રા ૪ સમિક્ષા ५ पुव्व भद्दवया ६ उत्तरभद्दवया ७ रेवइ ८, अस्सिणी ९ भरणी १० कत्तिया ११ रोहिणी १२ मिगसिरा १३ अद्दा १४ पुणव्वसु १५ पूसो १६ अस्सेसा १७ मघा १८ पुव्वफग्गुणी १९ उत्तरफग्गुणी २० हत्थो २१ चित्ता २२ साइ २३ विसाहा २४ अणुराहा २५ जिट्ठा २६ મૂત્યુ ૨૭ પુજ્વાલાના ૨૮ ૩ત્તરાસાઢા' (૧) અભિજિત્નક્ષત્ર (૨) શ્રવણનક્ષત્ર (૩) ધનિષ્ઠા
નક્ષત્ર (૪) શતભિષનક્ષત્ર (૫) પૂર્વાભાદ્રપદાનક્ષત્ર (૬) ઉત્તરભાદ્રપદા (૭) રૈવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકાનક્ષત્ર (૧૧) રોહિણી (૧૨) મૃગશિરા (૧૩) આર્દ્રા (૧૪) પુન॰સુ (૧૫) પુષ્ય) (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વફાલ્ગુણી (૧૯) ઉત્તરફાલ્ગુણી (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (૨૨) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જયેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા અને (૨૮) ઉત્તરાષાઢા.
શંક–અશ્વિનીનક્ષત્રથી લઇને રેવતીનક્ષત્ર સુધી નક્ષત્રમાળા અન્યત્ર જોવામાં આવે છે તેા પછી અહી જિનશાસનમાં અભિજિત નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધી નક્ષત્રમાળા કેમ કહેવામાં આવી છે?
ઉત્તર -આ રીતે જે નક્ષત્રાવલિકા રૂપ ક્રમ છે જે અશ્વિની આદિક અને કૃત્તિકાદિક રુપ લૌકિક ક્રમનું ઉલ્લંધન કરીને જિનશાસનમાં કહેવામાં આવેલ છે. તે યુગનો આદિમાં ચન્દ્રની સાથે અભિજિત્ નક્ષેત્રના સર્વપ્રથમ ગ થાય છે એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યુ છે.
શંકા-જો અભિજિત્નક્ષેત્રથી આરસીને નક્ષત્રાવલિકાક્રમ કરવામાં આવે છે તે વ્યવહારમાં નક્ષત્રાન્તરાની માફક આના ઉપયેગ કેમ થયા નથી ? વ્યવહારમાં તે આ નક્ષત્રની અસિદ્ધિ જ છે ?
ઉત્તર-અભિજિત્ નક્ષત્રના ચન્દ્રની સાથેના ચેાગકાળ ઘણા જ એછે! હાય છે આથી ખીજા નક્ષત્રામાં અનુપ્રવિષ્ટ રુપથી વિવક્ષિત કરી લેવામાં આવે છે. પ્રસૂ૦૨૧૫ હવે સૂત્રકાર પ્રથમેષ્ટિ યોગારનું કથન કરે છે
'एएस णं भंते! अट्ठावीसाए णक्खताणं' इत्यादि
રીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું છે-વૃત્તિ ળ અંતે ' અટ્ઠાવીસાપ
"
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૯૭