SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ હજાર જ ખૂવૃક્ષ હાય છે. એક એક દિશામાં ચાર હજારના ક્રમથી ચારે દિશાના મળીને સાળ હજાર થાય છે તેમ સમજવું. યદ્યપિ આ ખીજા અને ત્રીજા પરિક્ષેપના પ્રમાણની ચર્ચા પૂર્વાચાએ કરેલ નથી. તે તેના માનાદિનું જ્ઞાન કેવી રીતે જાણી શકાય ? આ રીતની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે, તે પણ પદ્મદના પદ્મ પરિક્ષેપના કથનાનુસાર પૂર્વ પૂર્વ પરિક્ષેપ જમ્મૂથી અર્ધા પ્રમાણવાળા સમજે, અહીંયાં પણ દરેક પરિક્ષેપમાં એક શ્રેણીમાં થવાવાળી ક્ષેત્ર સકીનાથી અનવકાશ દેષ એજ રીતે આવી જાય છે. તેથી ત્રણ પરિક્ષેપ જાતી કહેવી જોઈએ. હવે ણુ વનષડના પરિક્ષેપનુ કથન કરે છે-બંધૂળ તિહિં સર્વાä' જમ્મૂ ત્રણસો ચેાજન પ્રમાણવાળા વનસંરેäિ સન્નો તમતા સંપિિશ્ર્વત્તા વનડેથી ચારે દિશામાં વ્યાસ થઇને રહેલ છે. એ ત્રણે વનષડ આ પ્રમાણે છે.-આભ્યંતર, મધ્યમ અને બાહ્ય. હવે જ ખૂવૃક્ષના અંદરના ભાગનું વર્ણન કરે છે—પૂર્જા' સપરિવાર જમૃના પુત્રસ્થિમેળ પૂર્વ દિશાની તરફ વળાસં નોચળારૂં વમં” પચાસ ચેાજન પર પહેલા વનસંરું ઓદિત્ત' વનષ’ડમાં પ્રવેશ કરીને ‘ત્ત્વનું મથળે વળતૅ' ત્યાં ભવનેા આવેલા છે. એ ભવના ‘જોસઁ બામેન' એક ગાઉ જેટલા લાંખા છે. ‘તો વેવ વળો’ મૂળ જ ખૂના વનમાં પૂર્વી શાખામાં કહેલ ભવન સ`ખંધી સઘળુ' વર્ણન અહીંયાં સમજી લેવું. ‘સૂચ નિń ' અનાદત દેવને ચૈાગ્ય શય્યા પણુ કહી લેવી ‘વ’ એજ રીતે ‘શ્વેતામુ' બાકીની દક્ષિણાદિ ત્રણે ‘સામુ’ દિશામાં દરેકમાં પાંચસા યેાજન પ્રવેશ કરવાથી પહેલા વનષડમાં ‘અવળા’ ભવના સમજી લેવાં હવે પહેલા વનમાં ચાર પુષ્કરણિયાનુ વર્ણન કરે છે. ‘siધૂળ ઉત્તરવ્રુદ્ઘિમેળ જખૂની ઈશાન દિશામાં ‘વઢમં વળસંક પાસું વળાયું નોયનારૂં બોળાહિત્તા' પહેલા વન પંડમાં પચાસ ચેાજન પ્રવેશ કરવાથી ડ્થળ' અહીંયાં ‘ચરિ’ચાર ‘પુર્વાળીઓ’ વાવે ‘વળત્તાબો' કહેવામાં આવેલ છે. તેના નામાદિ આ પ્રમાણે છે તે ના' જેમકે વ=મા' પદ્મા ૧ ‘વઽમઘ્યમા’પદ્મપ્રભા ૨ ‘વુમુદ્દ’ કુમુદા ૩ ‘મુળ્વમા' કુમુદપ્રભા ૪ એ પૂર્વાદિ દિશાના કમથી પોતાનાથી વિદિશામાં આવેલ પ્રાસાદોને ચારે તરફથી ઘેરીને રહે છે. એજ પ્રમાણે અગ્નિ કેાણાદિ ત્રણ વિદિશામાં પ્રત્યેકને ચાર ચાર પુષ્કરિણિયા કહેવી જોઈ એ તેનું માપ ખતાવે છે.તો ગં’ એ પુષ્કરિણીયા જોરું બચામેળ” એક ગાઉ જેટલી લાંખી કહેલ છે ઢોર્સ વિવમેન' અર્ધો ગાઉ જેટલા તેના વિખ્ખુ ભ વિસ્તાર કહેલ છે. પંચ ધનુસારૂં વેદેશં પાંચસા ધનુષ જેટલે તેના ઉદ્વેષ-ઉંડાઈ કહી છે. ર્ળો' તેનું સંપૂર્ણ વર્ણન અન્ય પ્રકરણમાં પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવુ. ‘તાભિનં’ એ ચારે વાવાની મન્ને' મધ્ય ભાગમાં ‘પાલાચવવુંસા' પ્રાસાદાવત'સક ઉત્તમ મહેલા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ७७
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy