SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વાવેાના પ્રાસાદોની અપેક્ષાથી છે તેમ સમજવું, હાવાથી ચાર પ્રાસાદો હાય છે, તેમ સમજવું. આ નિર્દેશ સ ંક્ષેપા કહેલ છે. એ પ્રાસાદે ‘ોલં’ એક ગાઉ જેટલા આચામે' લાંખા છે. બોસં' અર્ધો ગાઉ જેટલા તેને ‘વિમેન' વિષ્પભ કહેલ છે. ‘àપૂર્ણ જોશં ઉદ્ધ ઉત્તેળ” કાંઇક ઓછા એક ગાઉ જેટલા ઉંચા છે. એ પ્રાસાદોનુ -ળો' વર્ણન કરનારા પદે અહી કહી લેવા તે આ પ્રમાણે છે–‘સીદાસળા સવાર’ત્યાં ભદ્રાસન રૂપ પરિવાર સહિત સિંહાસનનું વર્ણન કરી લેવું. ‘ä’ એજ પ્રમાણે ‘સેલાતુ વિવિજ્ઞાપુ’ ખાકિની ઈશાન વિદિશાથી બીજી આગ્નેયાદિ વિદિશામાં પુષ્કરિણીયા-વાવા અને પ્રાસાદાવત'સક કહી લેવા. એ ઈશાનાદિ વિદિશા અને પૂર્વાદ્વિ દિશામાં કહેલ વાવાના ક્રમથી નામ બતાવવા માટે એ પદ્મો કહેલ છે. જેમકે-‘વર્મા’ પદ્મા ૧ ‘વકમળમાં લેવ' પદ્મ પ્રભા ૨ ‘મુરા’ કુમુદા ૩, ‘મુળા’કુમુદપ્રભા ૪' ‘સગુમ્મા' ઉત્પલ ગુલ્મ પ, સિના' કહ્યા છે, અહીંયા બહુવચન વહ્યમાણુ એથી દરેક વાવામાં એક એક પ્રાસાદ નલિના ૬, જીવ્હા' ઉત્પલા છ, ઉધ્વજીન્ના' ઉત્પલેાવલા ૮, ૫ ૧ ૫ મિઁ' ભૃંગ ૯, ‘મિનળ્વમાં ચેન’ભૂંગપ્રભા ૧૦, ‘બના’ અજના ૧૧, ‘ત્તરુપ્પમા’ કજ્જલપ્રભા ૧૨, ‘સિદ્િ જંતા' શ્રી કાન્તા ૧૩, ‘સિમિતિ’ શ્રી મહિતા ૧૪, લિથૈિયા’ શ્રી ચંદ્રા ૧૫, ચેવ િિનિયા' શ્રી નિલયા ૧૬. ॥ ૨ ॥ પદ્માદિનું કથન પહેલા કરવામાં આવી ગયેલ છે. તેથી અહીયાં ફરીથી કથન પુન રૂક્તિ દોષની સંભાવના કરે છે. પરંતુ એ પુનરૂક્તિ પદ્મપદ્ધત્વથી દૂર થઇ જાય છે એ તમામ વાવે! ત્રણ સેાપાનપ ́ક્તિ અને ચાર દરવાજાઓથી સુશાભિત અને પદ્મવર વેર્દિકા અને વનષ ́ડથી યુક્ત છે. તેમાં અગ્નિકાણુમાં ઉત્પલ શુક્ષ્મ, પૂ^માં નલિન, દક્ષિણમાં ઉત્પલે જવલા, પશ્ચિમમાં ઉત્પલા, ઉત્તર દિશા તથા નેઋત્ય કેણમાં ભૃંગ અને ભૃગપ્રભા, અંજના, કજ્જલપ્રભા, વાયવ્ય કેણુમાં, શ્રી કાન્તા, શ્રી મહિંતા શ્રી ચંદ્રા, શ્રી નિલયા એ બધા દિશાના ફેરફારથી સમજી લેવા. હવે વનની મધ્યમાં આવેલ ફૂટનું વર્ણન કરે છે.-બંધૂન' જ ખૂસુદનાના આ વનષડમાં ‘પુરસ્થિમિલ્કત મવળમ્સ' પૂર્વ દિશામાં આવેલ ભવનેાંની ઉત્તરેળ” ઉત્તર દિશામાં ‘વ્રુત્તરવુંત્યિમિત્ઝરલ’ ઈશાન દિશામાં આવેલા ‘પાસાચવેંસાણ’ઉત્તમ પ્રાસાદ-મહેલના ‘રવિવળેન” દક્ષિણ દિશામાં ‘સ્થળ’ આ સ્થળે ‘છૂટા’ શિખરો ‘ઇત્તા' કહેલા છે. તેનુ માપ આ પ્રમાણે છે. બટ્ટુનોચળા ઉદ્ધ વચ્ચત્તે આઠ ચેાજન જેટલા ઉંચા છે. વો નોચળાવું વેદે” એ યાજન જેટલા ઉદ્વેધ-જમીનની અંદર પ્રવેશેલા છે. વૃત્ત વર્તુલ હાવાથી જેટલે તેને આયામ છે, એટલેાજ તેના વિષ્ણુભ-પહેાળાઇ કહેલ છે. તે આયામ વિષ્ણુભ મૂહૅ' મૂલ ભાગમાં ‘ટ્રુ નોચળાર્’ અયામણિ મેળ' આઠ ચાજન જેટલે આયામ વિષ્કભ છે. ‘વધુમાફેલમા' ખરાખર મધ્ય ભાગમાં જમીનથૈ ચાર યેાજન ઉંચાઈ પર ‘છ લોયળારૂં. બચામવિવલ મેળ’છ ચૈાજન જેટલા આયામ વિખુંભ છે. શિખરના જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ७८
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy