SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉંડાઇ કહેલ છે. એક ચેાજન જેટલી ઉચાઇવાળા સ્કંધ અને ત્રણ ચેાજન ઉચાઇવાળી શાખા ડાળેા છે. સર્વાત્મના 'ચાઇ કંઇક વધારે ચાર ચેાજનની છે. તેમાં એક શાખા દેઢ ચેાજન જેટલી લાંખી છે. સ્કંધની જાડાઇ એક કાસ જેટલી છે. આ રીતે સર્વ પ્રકારથી આયામ વિષ્ણુભથી ચાર ચેાજન મળી જાય છે. આ જંબૂમાં અનાદત દેવના આભરણાદિ રહે છે. તેનુ વર્ણન સૂચના કહે છે.-તસિંગ વળો' પૂર્વક્ત જણૢ વર્ણન પદ્મપરક પદ સમૂહ અહીંયાં કહીં લેવાં આ વર્ણન પરક પદ મૂલ જંબૂના વર્ણનની જેમ સમજી લેવા. હવે તેની જેટલી પદ્મવરવેદિકા કહી છે તેનું કથન કરે છે.--‘તાત્રો ' પૂર્વોક્ત ‘નવ અ’િ જ ખૂવૃક્ષ છે વમવવેદિ'સંવિજ્ઞા' પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. અર્થાત્ એ દરેક જખૂવૃક્ષ છે, છ પદ્મવરવેદિકાથી ઘેરાયેલ છે. આ જખૂમાં આ સૂત્રમાં અને જીવાભિગમની બૃહત્ક્ષત્ર વિચારાદિમાં સૂત્રકાર તથા વૃત્તિકારે જીનભવન અને ભવન પ્રાસાદોની ચર્ચા કરેલ નથી. અન્ય વિદ્વાના પણ મૂલ જ ખૂવૃક્ષમાં કહેલ એ પ્રથમ વનખંડમાં કહેલ જીનભવનાની સાથે આઠ ફૂટનું મિલાન કરી એક સે! સત્તર નાના સ્વીકાર કરીને અહીયાં પહેલા કહેલ પ્રમાણવાળા એક એક સિદ્ધાયતનને સ્વીકાર કરે છે. તે તેમ કરવામાં તેમના શું હેતુ છે? તે કૈવલી ભગવાન જ જાણી શકે. અનભવ હવે તેના શેષ પરિક્ષેપને કહેવાના હેતુથી ચાર સૂત્ર કહે છે.--સંધૂળ મુસળા’ ઇત્યાદિ જ ખ્રુસુદનાની ઇશાન દિશામાં ‘ઉત્તરેળ’ ઉત્તર દિશામાં ‘ઉત્તરવસ્થિમેળ' ઉત્તર પશ્ચિમ અર્થાત્ વાયવ્ય દિશામાં ‘બળઢિયસ્સ ફેવર્સ' અનાદત નામના દેવના ૨, સામાળિયર સ્ક્વીન' ચાર હજાર સામાનિક દેવાના પત્તરિ બંધૂસાક્ષીઓ વળત્તામો' ચાર હાર જમ્મૂ વૃક્ષેા કહ્યા છે. ‘તીમેળ’ એ જ ખૂસુદનાની ‘પુદ્ધિમે’ પૂર્વ દિશામાં ચડ્યું પાળિ’ ચાર અગ્રમહિષિયાના ‘પત્તારિ બૈદ્યૂત્રો પળત્તા' ચાર જ. ક્ષેા કહેલા છે. હવે એ ગાથાથી પાઢ દેવના જમ્મૂ કહે છે.-‘-વિલળવુત્યિમે’ આગ્નેય કેણુમાં ‘યુનિવળેળ’ દક્ષિણ દિશામાં ‘તદ્ વરવિણળા ચ' નૈઋત્ય દિશામાં આ ત્રણે દિશામાં ક્રમશઃ બટ્ટુ સ લેવ' આઠ, દસ, ખાર, તેમાંઅગ્નિકાણમાં આઠ, દક્ષિણ દિશામાં દસ નૈઋત્યકાણુમાં ખાર ‘મવૃત્તિ સંપૂરÆા આટલા હજાર જ ખૂક્ષા હોય છે. અર્થાત્ અગ્નિ કેાણમાં આઠ હજાર, દક્ષિણ દિશામાં દસ હજાર, નૈઋત્ય કોણમાં ખાર હજાર જમ્મુ વૃક્ષેા હાય છે. તેનાથી ઓછાવત્તા હાતા નથી. ૫૧૫ ‘ળિયાદ્દિવાળ' સાત સેનાપતિ દેવાના ‘વચ્ચચિમેન’ પશ્ચિમ દિશામાં ‘સુજ્ઞેય દ્દૉત્તિ સંયુો' સાત જ વૃક્ષો હોય છે. આ ખીજો પરિક્ષેપ કહ્યો. ૫ ૨ મ હવે ત્રીજો પરિક્ષેપ કહેવામાં આવે છે.-‘બાયપલાળ’આત્મરક્ષક દેવાના સામાનિકેથી ચાર ગણા હાવાથી ‘સોમ્નિીત્રો’સાળ હજાર ‘સિ' પૂર્વાદિ ચારે દિશામાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ७५
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy