SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે બધું જ વર્ણન અહીંયાં કરી લેવું. એ વર્ણન કયાં સુધી અહિંયાં લેવાનું છે. તે માટે સૂત્રકાર કહે છે. “મરિયમmળિggશરી’ ચિત્તને અત્યંત આનંદ કરાવનાર “Targવા નિઝા’ પ્રાસાદીય દર્શનીય ઈત્યાદિ પહેલા કહ્યા પ્રમાણે અહીંયાં કથન સમજી લેવું. હવે શાખાની ગણત્રી કરતાં કહે છે. 'વૂi સુરંગા રાિિસં' જે બૂ સુદર્શનાની ચારે દિશામાં સત્તાર સારા પાત્તા ચાર શાખાએ કહેલ છે. અર્થાત્ દરેક દિશામાં એક એકના ક્રમથી ચાર શાખા થાય છે. ‘તેfÉળે સારા” એ શાખાઓનો જે “દુનરેસમાd' બરબર વચલે ભાગ છે. “થi’ ત્યાં આગળ અર્થાત્ શાખાની ઉપર “જે રિદાસથળે પૂmૉ’ એક સિદ્ધાયતન કહેલ છે. એ સિદ્ધાયતન વૈતાઢય ગિરિના સિદ્ધ કટમાં કહેલ સિદ્ધાયતનના જેવું સમજવું. - હવે તેના માનાદિ પ્રમ ણનું કથન કરે છે.-“જોઉં ના મેળે’ એક ગાઉ જેટલો તેને આયામ-અર્થાત્ લંબાઈ પહોળાઈ કહી છે. જો વિદ્યુમેળ અર્ધા ગાઉ એટલે તેને વિસ્તાર છે. “લૂí શોમં ઉદ્ઘ પતિ' કંઈક ઓછા એક ગાઉ જેટલી તેની ઊંચાઈ છે. તથા “સોમરચન્નિવા અનેક સેંકડે તંભેથી સન્નિવિષ્ટ અહીંથી આરંભીને ‘નાવ વા યાવત્ દ્વાર સુધીનું વર્ણન અહીંયાં સમજી લેવું. અનેક ખંભાદિપને અર્થ પંદરમાં સૂવથી સમજી લેવે દ્વારેનું વર્ણન આઠમા સૂત્રમાં કહેલ વિજય દ્વારના અધિકાર માંથી સમજી લેવું. એ દ્વારા “iા ઘgયારું પાંચસો ધનુષ જેટલા ઉંચા કહેલ છે. આ કથનથી આરંભ કરીને “ઝાર વણનારાગો યાવત્ વનમાલા-વનમાળાના વર્ણન પર્યન્તનું વર્ણન અહીંયાં સમજી લેવું. અહીંયાં મળિયા’ મણિપીઠિકાનું વર્ણન પણ લેવું. રીતે મણિપીઠિકાને “ધનુસારું ગાયામવિકa મેળે પાંચસો ધનુષ જેટલો આયામ વિખંભ કહેલ છે. સદ્ધરૂનારૂં ધનુરારું રાહુf’ અઢી સો ધનુષ જેટલી તેની જાડાઈ કહેલ છે “તીરેન મળતિયાણ ' અ મણિપીઠિકાની ઉપર “રેવરજી દેવેને બેસવાના આસન કહેલ છે. તે આસન “પંચ ધનુસારું રૂદ્ધ ૩૨ તેf’ પાંચસો ધનુષ જેટલું ઊંચું છે. અહીંયાં “નિબરિમા વાળો બન્તરાદિ જન પ્રતિમાનું વર્ણન કરી લેવું. એ વર્ણન પહેલા કહ્યા પ્રમાણે “નેચવોરિ’ સમજી લેવું ‘તથvi’ એ ચાર શાખાઓમાં જે તે પુથમિસ્તે રાત્રે જે પૂર્વ દિશા તરફ ગયેલ શાખા છે. “gi” ત્યાં એક “મવાળ” ભવન “quત્ત’ કહેલ છે. તેનું માન-“હોલં મામેજ” એક ગાઉ જેટલે તેને આયામ કહેલ છે “gયમેવ ભવનના કથન પ્રમાણે જ તેનું વર્ણન સમજવું. “નવરમિ’ વિશેષ કેવળ આ ભવનમાં “સળિકન્ન” શયાનું વર્ણન કરી લેવું. જેણે પૂર્વ દિશામાં ગયેલ શાખા શિવાયની દક્ષિણ વિગેરે દિશામાં ગયેલ શાખાઓમાં મૂલમાં જે પુલિંગથી નિર્દેશ કરેલ છે તે પ્રાકૃત હેવાથી થયેલ છે. તેમ સમજવું. દરેક દિશામાં એક એકના કમથી ત્રણે દિશાની ત્રણ શાખાઓ થાય છે. “સાયવહેંસા પ્રાસાદાવસક અર્થાત્ ઉત્તમ મહેલ “હીરા ઉરિવાર' ભદ્રાસનાદિ પરિવાર સહિત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૭૪
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy