________________
હવે જંબુદ્વીપની મણિપીઠિકાનું વર્ણન કરવામાં આવે છે.–“તરસ લં વંતૂઢરણ વદુમન્નતમા' એ જંબુપીઠના બરાબર વચલા ભાગમાં “પ્રથri મfrોઢિયા પછાત્ત' મણિપીઠિકા કહેલ છે. “અદ્ર વોચા બારામવિહેમi’ તે જંબુપીઠની મણિપીઠિકાની લંબાઈ પહેળાઈ આઠ જન જેટલી છે. “પરારિ ગોળારું વાદળ તેની જાડાઈ ચાર જન જેટલી છે. તીસેળ મનિવેઢિયા” તે પૂર્વન્ત મણિપીઠિકાની “GfG’ ઉપરના ભાગમાં “સ્થળે લંડ્યૂસસળr gomત્તા જંબૂ સુદર્શના નામની મણિપીઠિકા કહેલ છે. “ટ્રનોયTહું ૩ૐ વરપણે
તે પીઠિકા આઠ જન જેટલી ઉંચી છે. “ગદ્ધગોળારૂં ૩ અર્ધા જન જેટલું તેને ઉધ છે. અર્થાત્ એટલે ભાગ ભૂમિની અંદર રહેલ છે.
હવે તેના સ્કંધ ભાગનું માપ બતાવે છે–ત્તી એ મણિપીઠિકાને “ઘ સ્કન્ય સ્કંધથી ઉપરની શાખાનું ઉદ્ગમસ્થાન સુધીને ભાગ “રો ગોગળાડું રૂદ્ધ કુ ળ” બે યેજના જેટલી ઉંચાઈવાળો અને “ગોળારું વહૂળ અર્ધા જન જેટલો જાડો કહ્યો છે. “તીર્ઘ સારા’ તે પૂર્વત મણિપીઠિકાની શાખાઓ “ઇ વોરારું રૂદ્ધ છ જન જેટલી ઉંચી છે. “ષટ્ર કોરું ગાયાવિમળ” આઠ જન જેટલી લંબઈ પહોળાઈ કહેલ છે. એ શાખાઓના “દુમકસમ' બરાબર મધ્યભાગમાં “ગp વોચાહું લાચાનવિમેળે આઠ યેજન જેટલી તેની લંબાઈ અને પહેળાઈ કહેલ છે. તે શાખાઓ તેના
સ્કંદ-થડના ઉપરના ભાગથી ચારે દિશાઓમાં-દરેક દિશામાં એક એકના કમથી ચાર નીકળે છે. તે શખાએ એક ગાઉ ઓછા એવા ચાર જન જેટલી કહેલ છે. તેથી તેની પૂર્વ પશ્ચિમ દિશાની શાખાની લંબાઈ–વડની જાડાઈમાં અર્ધા જન જેટલી વધારવાથી પૂર્વકથિત સંખ્યાની પૂર્તિ થઈ જાય છે. અહીંયાં બહુમધ્ય દેશભાગ વ્યવહારિક લે જોઈએ કારણ કે વૃક્ષાદિની શાખાઓના ઉદ્દગમસ્થાનને મધ્યભાગ તરીકે વ્યવહાર કરે છે. જેમ પુરૂષને કમ્મર ભાગને મધ્યભાગ તરીકે કહે છે. આ રીતે ન કહે તે શાખાના બે
યોજન પર્યત ફેલાવાથી નિશ્ચિત મધ્યભાગનું ગ્રહણ કરવાથી પૂર્વ પશ્ચિમની બે શાખાના વિસ્તારની વિષમ શ્રેણી થઈ જાત એથી આ વ્યવહારિક મધ્યભાગ ગ્રહણ કરે એજ ઉચિત છે. અથવા કોને બમધ્ય દેશભાગ એ અપેક્ષામાં શાખા મધ્ય ભાગ એમ કહેવામાં આવે તે પહેલાના કથન પ્રમાણે આઠ યોજન આવી ય છે. ઉંચાઈના કથનમાં “ધ્વળે? સર્વાત્મના સ્કંદ-સ્કંધ શાખાઓનું માપ મેળવવાથી “સારું' કંઈક વધારે ભટ્ર વોચારૂં આઠ યજન જેટલી જંબૂ સુદર્શન કહેલ છે.
હવે બૂસુદર્શનનું વર્ણન કરવામાં આવે છે.–“તીસેળું અથાક વULTIવારે quor’ એ જંબુસુદર્શનને વર્ણન પ્રકાર આ રીતે કહેલ છે.-“શમણા મૂળ વા રત્ન મય તેના મૂળ ભાગ છે. પચચHપત્તિ હિમા' રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમા-શાખાઓ છે. અર્થાત્ બહુમધ્ય દેશભાગમાં ઉપરની તરફ નીકળેલ શાખાઓ છે. “વાવ' યાવત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૭૩