________________
દિ જો મં? ઈત્યાદિ ટીકાથ– ‘હિ ળ મંતે! ૩ત્તર પુરાણ સંતૃપેટે ના વેઢે પૂomત્તે’ હે ભગવન ઉત્તર કુરૂમાં જંબૂ પીઠ નામનું પીઠ કયાં કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુશ્રી કહે છે.-રોચમા ! ળીવંત વાસ€રવચ જિળહે ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં “માં ” મંદર પર્વતની ઉત્તરે ઉત્તર દિશાની તરફ “મારવંત વેશ્યાવરણ પ્રદથિને” માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં “પીરાણ માળા પુરનિયમિત્તે વૃાસે સીતા મહાનદીના પૂર્વ કિનારે અર્થાત્ બે ભાગમાં વિભક્ત થયેલ સીતા મહા નદીના ઉત્તર કુરૂ રૂપ પૂર્વાદ્ધમાં તેના પણ મધ્ય ભાગમાં “સ્થળ સત્તરકું સંવૂપે નામે વેઢે Homત્તે’ ત્યાં ઉત્તરકુરૂનું જંબૂ પીઠ નામનું પીઠ કહેલ છે.
હવે તેનું માનાદિ પ્રમાણુ કહે છે.– પં ગોચરનારું તે પીઠ પાંચસો જન બાયામ વિદ્યુમેળ વિસ્તારવાળું છે. અર્થાત્ એટલે તેનો વિખંભ (ઘર) છે, તથા “નર વારીયા પંદર સે ૮૧ એકાશી “વોયખારું વિનિ વિરસારિા જનથી કંઈક વિશેષાધિક “રિકવેળ’ પરિક્ષેપ અર્થાત્ પરિધિ કહેલ છે. તે પીઠ “વ૬મક્ષરમાણ બરોબર મધ્ય ભાગમાં “વારસોયણાસું વાહન્હi” બાર જન જેટલું જાડું છે. “તચણંત ૨ ” તે પછી “મારા માથાણ ક્રમશ “
પરિહાળી' કંઈક પ્રદેશને હાસ થવાથી નાને થતાં થતાં “સહુ રિમપેસે!” બધાથી છેલા ભાગમાં અર્થાત્ મધ્યભાગમાં અઢિ સે જન જવાથી “ો ર જરૂચારૂં બબ્બે ગભૂત અર્થાત્ ચાર ગાઉ “
વાળ જેટલી મોટાઈ યુક્ત કહેલ છે. “વત્ર ગંડૂચામા' સર્વ પ્રકારથી જંબુનદ નામના સુવર્ણમય છે ગર આકાશ અને સફટિકના સમાન અત્યંત નિર્મળ છે. અહીંયાં “અરછ પદ ઉપ લક્ષણ છે. તેથીગ્લાદિ તમામ વિશેષણો પહેલાની જેમ સમજી લેવા. “ એ જંબૂ પીઠ girls vમવરરૂચ uળ વાળ સવળ સમંતા એક પાવર વેદિકા તેમજ એક વનવંડથી ચારે તરફથી “સંવરિવિ વ્યાપ્ત રહે છે. “દુષં પ વાગો’ પાવર વેદિકા અને વનખંડનું વર્ણન પાંચમા અને છઠા સૂત્રથી સમજી લેવું.
એ જંબૂ પીઠ ઓછામાં ઓછું અરમાન્ડથી બે ગાઉ જેટલી ઉંચાઈવાળું હોવાથી સૂખ પૂર્વક આવવા જવાનું (જવર અવર) કેવી રીતે થઈ શકે છે? આ પ્રકારની શંકાના સમાધાન માટે કહે છે-“તરસí ફ્રિી' એ પૂર્વોકત જંબુપીઠની ચારે દિશામાં ug વત્તારિ તિસોવાળપરિવIT gunત્તા’ આ ચાર સુંદર પગથિયાઓ કહેલ છે. તેનું વળગો’ સંપૂર્ણ વર્ણન અહીંયાં કરી લેવું. તે વર્ણન કયાં સુધીનું ગ્રહણ કરવાનું છે? તે માટે કહે છે–ત્તાવ તોrછું યાવત્ તારણના વર્ણન પર્યન્ત તેનું વર્ણન અહીંયાં કહી લેવું. વિસોપાનપ્રતિરૂપકનું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રના બારમા સૂત્રમાંથી અને તરણનું વર્ણન તેરમાં સૂત્રમાંથી સમજી લેવું. વિસ્તાર ભયથી અહીંયાં તેને ઉલેખ કરેલ નથી.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૭૨