________________
હે ગૌતમ ! આ ગન્ધમાદન નામક વક્ષસકાર પર્વતને ગન્ધ દળતાં, કૂટતા, વિકીર્ણ થયેલાં વગેરે રૂપમાં પરિણત થયેલા કેષ્ઠ પુટને યાવત્ તગર પુરાદિક સુગંધિત દ્રવ્યોને ગબ્ધ હોય છે, તેવા પ્રકાર છે. તે જે ઉદાર, મનેપ્સ વગેરે વિશેષણેવાળો હોય છે તેજ ગંધ આ વક્ષસ્કારમાંથી સર્વદા નિકળતા રહે છે “ામણ માં નામ શબ્દને “કાજૂ પ્રત્યય લગાડવામાં આવેલ છે. જેથી “નામ:' એ જાતનું પદ બન્યું છે. અહીં યાવત્ શબ્દથી “તારપુરાનાં વા સ્ત્રાપુરાનાં વાં; પોચપુરાના વા, ચTIપુરાનાં લા’ રાનપુટાનાં વા, જાતીપુરાનાં વા, ગૃથિવપુટનાં વા’ વગેરે પદ ગ્રહણ થયેલા છે. તેમજ “માન માઇન્સ સંદિરમાબાનાએ પદોનો સંગ્રહ દ્વિતીય કાવત્ પદથી થયેલ
છે. તૃતીય યથાવત્પદથી “મનો પ્રાળમનોનિવૃત્તિ સર્વતઃ સમતા’ એ પદેને સંગ્રહ થયો છે. એ સર્વ પદેને વ્યાખ્યા જેવા હોય તે “રાજપ્રશ્નીય સૂત્ર” ના ૧૮માં સૂત્રની વ્યાખ્યાને જોવી જોઈએ. જ્યારે પ્રભુએ “ગંધમાદન' નામ વિશે આ જાતની સ્પષ્ટતા કરી ત્યારે ગૌતમે પ્રભુને પુનઃ પ્રશ્ન કર્યો કે હે ભદન્ત! શું એ જ ગળ્યું તે ગન્ધમાદનમાંથી નીકળે છે? ત્યારે એના જવાબમાં પ્રભુએ તેને કહ્યું કે હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. કેમકે “બંધમાચાર v રૂત્તો તાપ-વેવ નાવ પાળજો” ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાંથી જે ગંધ નીકળે છે તે તે એ કેષ્ટ પુટાદિકની ગંધ કરતાં પણ અધિક ઈષ્ટ હોય છે. અહીં તે ફક્ત ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધને ઉપમિત કરવા માટે જ કષ્ટપુટાદિ સુગંધિત પદાર્થોની ગધને દષ્ટાન્ત કટિમાં મૂકવામાં આવેલ છે. અહીં યાવત્ પદથી “મિતિતત્તર પ્રવ જાત્તતા હa' વગેરે પદ ગ્રહણ થયા છે. એ ગંધના વિશેષણ ભૂત પદની વ્યાખ્યા
“રાજપ્રશ્રીય સૂત્રના” ના ૧૫ મા સૂત્રની વ્યાખ્યામાંથી જાણી લેવી જોઈએ. “રે gui રચના ! વં યુવ ગંધમાણે વક્રવારઉચ્ચ ૨' એથી હે ગૌતમ ! મેં આ પર્વતનું નામ ગજમાદન વક્ષસ્કાર પર્વત એવું કહ્યું છે “બ્લેન ઉર્ય માવતિ માતા તચિશ્તાવ દેવીનાં મનસિ તિ વિન” આ જાતની વ્યુત્પત્તિથી એ નામ ગુણ નિષ્પન નામ છે. વાદુઝત' સૂત્રથી “મા” આ પ્રમાણે દીર્ઘ થઈને “પમ’ એ શબ્દ બને છે. આ પર્વતના નામ વિશે બીજી એક વાત એવી છે કે “રે મિિદ્ધા પરિવા અહીં વિપુલ ભવન પરિવાર આદિ રૂપ અદ્ધિથી યુક્ત હવા બદલ મહદ્ધિક વગેરે વિશેષણવાળે ગંધમાદન નામક એક વ્યંતર દેવ રહે છે. એથી એના સંબંધથી એનું નામ “ગન્ધમાદન” એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. અહીં યાવત્ પદથી Harઇતર, મહાવરા, માયરા, મઠ્ઠાવ્યઃ માગુમાવઃ પ્રચોપમસ્થિતિઃ' એ વિશેષણ ભૂત પદને સંગ્રહ થયો છે. એ પદોની વ્યાખ્યા આઠમા સૂત્રમાંથી જાણી શકાય તેમ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૪૯