________________
છે. 'અનુત્તર ૨ નં'સાલઘુ ગામધિન્ને કૃતિ' આ પ્રમાણે નિમિત કૃત ગંધમાદન′ નામ વિશે સ્પષ્ટતા કરીને હવે સૂત્રકાર આ સંબંધમાં આ નામ અનિમિત્તિક છે એવા કથનના અભિપ્રાય સાથે ‘અરુત્તર ૨ નં સાસણ બાધિન્ને કૃતિ' એવું કહે છે. એમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એનુ એવું નામ શાશ્વત છે. એ સંબંધમાં વિશેષણ રૂપમાં જે અન્ય ખીજા વિશેષણ શાશ્વતત્વના વિવરણમાં કહેવામાં આવેલ છે, તે સંબંધમાં ચતુર્થ સૂત્રોક્ત પદ્મવર વેદિકા મુજબ જાણી લેવુ જોઈએ, ૫ સુ. ૧૮ ॥
ઉતર કુરુ કા નિરૂપણ
ઉત્તરકુરુ-નિરૂપણુ
'कहिणं भंते! महाविदेहे वासे इत्यादि
ટીકા-ગૌતમે આ સૂત્ર વડે પ્રભુને એવા પ્રશ્ન કર્યાં કે-હિ ં અંતે ! મવિષે વાસે ઉત્તરધ્ધા ગામ રાવળજ્ઞા' મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે? એના જવાખમા પ્રભુ કહે છે—ોયમા ! મત્ત ~ચસત્તરેવં નીયંતરસ વાલા. વઘ્નચક્ષ લિબેન વલાપનચાણ પરસ્થિમાં ઉત્તરપુરા ગામ જરા વળજ્ઞા’હે ગૌતમ! મંદર પર્વતની ઉત્તર દિશામાં નીલવત વધર પર્વતની દક્ષિણ દિશામાં, ગન્ધમાદન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર કુરુ નામક ક્ષેત્ર-અકર્મ ભૂમિકાનું સ્થાન આવેલ છે. પાળવદીયા ફીળા વિસ્થિળા, ગદ્ય-ચંÄાળસંઝિયાપારનોચળઃसाइं अट्ठयबायाले जोयणसए दोण्णिय एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणंति' से पूर्व थी પશ્ચિમ સુધી લાંખા છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તી છે. એના આકાર અદ્ધ ચદ્રાકાર જેવા છે. એના વિષ્ણુભ ૧૧૮૪૨ ૯ ચૈાજન પ્રમાણ છે. તીસે નીવા ઉત્તરન પાર્ફનવરીનાચચા વુદ્દા વધવા પયં પુઠ્ઠા' આ ઉત્તર કુરુ ક્ષેત્રની જીવા–પ્રત્યંચા—ઉત્તર દિશામાં પ` પશ્ચિમમાં દીર્ઘ છે. લાંખી છે. એ પૂર્વ દિગ્વતી કેટથી પૂર્વ દ્વિગ્નતી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિગ્વતી કોટિથી પશ્ચિમ દિગ્વી વક્ષસ્કારને સ્પી રહેલ છે. એજ વાત ‘તું જ્ઞા-પુિિમાણ જોડી‚ પુમિર્ઝા આવ યવહારपव्वयं पुट्ठा एवं पच्चत्थिमिल्लाए जाव पच्चत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा' ये सूत्र परे પ્રકટ કરવામાં આવેલ છે. તીસેળ પણુ રૂઢ઼િળ સğિનોયળ સારૂં, જ્ઞાયિ અદ્ગારને નોયનસ સુવાસ ચ મૂળવીસમા ગોચÆ વિવેળ' આ પ્રત્યંચાનું' ધનુ: પૃષ્ઠ આયામની અપેક્ષાએ દક્ષિણ દિશામાં મેરુનીપાસે ૬૦૪૧૮ ૧ ચેાજન જેટલું છે. આ પ્રમાણ એ રીતે જાણવા મળે છે કે એક-એક વક્ષસ્કાર પર્યંતના આયામ ૩૦૨૦૯ ચેાજન જેટલા હાય છે. એથી અને વક્ષસ્કારના આયામ તેડીને ૬૦૪૧૮૧ આવી જાય છે. વત્તાહાં મતે ! રાવલિ બારમાવોયારે વત્તે' હવે ગૌતમસ્વામી ઉત્તર કુરુનું સ્વરૂપ જાણવા માટે પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યાં કે હૈ ભદંત ! ઉત્તરકુરુના આકાર–ભાવ, પ્રત્યવતાર અને સ્વરૂપ કેવાં કહેવામાં આવેલ છે ? એના જવાબમાં પ્રભુ કહે छे 'गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, एवं पुव्ववष्णिया जच्चेव सुसम सुसमाव
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૫૦