SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલું છે તેમજ વિધ્વંભમાં એ ૫૦૦ એજન જેટલું છે. ત્યાર બાદ એ અનુક્રમે ઊંચાઈમાં અને ઉધમાં વધતો જાય છે અને વિકૅભમાં એ છે થતું જાય છે. આ પ્રમાણે મંદર પર્વતની પાસે પાંચસે લેજન જેટલી એની ઊંચાઈ થઈ જાય છે. અને પ૦૦ સે ગાઉ એટલે એને ઉધ થઈ જાય છે. તેમજ “કંજુસ કવિ ઝરૂમા વિજયમેળ gov? અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એને વિખંભ રહી જાય છે. “જયવંતiટાઇલંદિર સલ્વરચનામ છે એ પર્વત ગજદંતનું જેવું સંસ્થાન હોય છે તેવાજ સંસ્થાનવાળે છે. તેમજ સર્વાત્મક રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે. એ 'उभयो पासि दोहिं पउमवरवेइयाहि दोहि अ वणसंडेहि सव्वओ समंता संपरिक्खित्ते' અને પાર્શ્વ ભાગમાં બે પદ્યવર વેદિકાઓથી અને બે વનખંડેથી સારી રીતે ચેમેરથી પરિવૃત છે. “માયણ | વઢવાજપત્રીસ ૩ વલમ મળિજો મૂમિમા ના ગરચંતિ' આ ગંધમાદન વક્ષસ્કાર પર્વતને ઉપરને ભૂમિભાગ ભૂમિરૂપ ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવત્ અહીં અનેક દેવ અને દેવીઓ ઉઠતી–બેસતી રહે છે તેમજ આરામ-વિશ્રામ-શયન કરતી રહે છે. અહીં આવેલ “યાવત’ શબ્દથી “અથા नामकः आलिङ्गपुष्करमितिवा, यावत् नानाविधपंचवर्णैः मणिभिस्तृणरुपशोभितः अत्र मणितृणवर्णनं वक्तब्यम् एवं वर्णगंधरसस्पर्श-शब्द पुष्करिणी गृहमण्डप पृथिवी शिलापट्टकाः વધ્યા તત્ર રજુ વો ચત્તા સેવા રેચ' એવો પાઠ સંગૃહીત થયેલ છે. આ પાઠ ૬ ઠા સૂત્રમાં ભૂમિભાગના વર્ણન-પ્રસંગમાં આવેલ છે. એથી ત્યાંથી જ જાણી લેવું જોઈએ. બંધમાળેoi વણારપૂર્વા જ હા YOUત્તા” હે ભદંત! એ ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર કેટલા ફૂટે કહેવામાં આવેલા છે? એના જવાબમાં પ્રભુશ્રી કહે છે-“મા ! , સં જહા-સિદ્ધવચન, ધનાયકે ધિરાવર્રશ્નો, વત્તાયુકે, રોહિચઢવુ, હે ગૌતમ! એ પર્વત ઉપર સાત કૂટો આવેલા છે. તેમના નામ આ પ્રમાણે છે-સિદ્ધાયતન કૂટ, ગંધમાદન કૂટ, ગંધિલાવતી કૂટ, ઉત્તરકુરુ કૂટ, સ્ફટિક કૂટ, ગંધમાદન ફૂટ, લેહિતાક્ષ કૂટ, અને આનંદ કૂટ, એમાં સ્ફટિક ફૂટ સ્ફટિક રત્નમય છે, લેહિતાક્ષના રત્ન જેવા વર્ણવાળા છે. અને આનંદ કૂટ આનંદ નામક દેવને ફૂટ છે. હવે અહીં ગૌતમ પ્રભુને પ્રશ્ન કરે છે કે જેમ વૈતાઢય આદિગત સિદ્ધાયતનાદિ કૂટની વ્યવસ્થા પૂર્વ અપર વગેરે રૂપમાં કરવામાં આવેલી છે, તે પ્રમાણે જ શું અહીં પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે? કે તેની અપેક્ષાએ અહીંની વ્યવસ્થામાં કંઈ તફાવત છે? એના જવાબમાં પ્રભુ કહે છે–જોયમા માસ પત્રચરણ ઉત્તરપ્રદેવસ્થિi iધમાયાकूडस्स दाहिणपुरस्थिमेणं एत्थणं गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकडे णाम कूडे पण्णत्तेत चेत्र क्षुल्लहिमव ते सिद्धाययणस्स कूडस्स पमाणं तचेव एएसि सव्वेसि भाणियव्व' । જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૪૭
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy