SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં રહે છે. આ દેવ મહદ્ધિક યાવત્ એક પોપમ જેટલું આયુષ્ય ધરાવે છે. અહી થાવત પદથી સંગ્રહ પદ અને તેમને અર્થ વિજ્યાધિકારમાં ઉક્ત અષ્ટમ સૂત્રની ટીકામાંથી જાણી લેવું જોઈએ. એથી ઉપર્યુક્ત સર્વ કારણને લઈને આ ક્ષેત્રનું નામ મહાવિદેહ એવું રાખવામાં આવ્યું છે. “મટુ તરં ૨ નં વોચમા ! મહાવિદસ વાક્ષ સાસા નામધેને પvળ, નં જ જયારૂ બારિ રૂ” અથવા “મહાવિદેહ એવું આ ક્ષેત્રનું નામ અનાદિકાલિક છે. કઈ નિમિત્તના આધારે એ નામ નથી. કેમકે ભૂતકાળમાં એનું એવું જ નામ હતું, અત્યારે પણ એનું એવું જ નામ છે અને ભવિષ્યમાં પણ એનું એજ નામ રહેશે. એને કઈ કાળ એ નહોતો કે જેમાં એનું નામ આ પ્રમાણે ચાલતું ન હોય વર્તમાનમાં પણ એવું નથી કે તેનું એ નામ ચાલતું ન હોય અને ભવિષ્યમાં પણ એ કાળ આવવાનો નથી કે તેમાં એનું એવું નામ રહેશે નહિ. એટલે કે ત્રણે કાળમાં એનું એજ નામ રહેવાનું છે. જે સૂ. ૧૭ | ગંધમાદન વક્ષસ્કાર પર્વત કા નિરૂપણ 'कहि ण भंते ! महाविदेहे वासे गंधमायणे णामं वक्खारपव्वए' इत्यादि, ટીકાઈ- હવે ગૌતમસ્વામી આ સૂત્રવડે પ્રભુની સામે આ પ્રશ્ન મૂકે છે કે–હિૉ મરે! મદવિ વારે ધમાચો વનવાસવા quoહે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં ગંધ. માદન નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં, પ્રભુ કહે છે-“ મા! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं मंदरस्स पव्वयस्स उत्तर-पच्चत्थिमेणं गंधिलावइस्स विजयस्स पुरथिमेणं उत्तरकुराए पच्चत्थिमेणं एत्थणं महाविदेहे वासे गंधमायणे णामं वक्खार જુદાઇ guળ હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, મન્દર પર્વતના વાયવ્ય કોણમાં, શીદા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ અષ્ટમ વિજય રૂ૫ ગંધિલાવતી વિજયની પૂર્વ દિશામાં તેમજ ઉત્તર કુરુ રૂપ સર્વોત્કૃષ્ટ ભૂમિક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે-કે જે બે પર્વતે મળીને પિતાના વક્ષસ-મધ્યમાં ક્ષેત્રને છુપાવી લે છે, તેનું નામ વક્ષસ્કાર પર્વત છે. “ઉત્તર સારणायए पाईणपडीणविच्छिण्णे तीसं जोयण सहस्साइं दुण्णि य णउत्तरे जोयणसए छच्च य एगूणवीसइभाए जोयणस्स आयामेणं, णीलवंतवासहरपव्वयं तेणं चत्तारि जोयणसयाई उद्धं उच्च तेणं चत्तारि गाउपसयाई उव्वेहेणं पंच जोयणसयाई विक्खंभेणं' से मध માદન નામક વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબે છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એને આયામ ૩૦૨૯૦ જન જેટલું છે. જે કે વર્ષધર પર્વત સંબદ્ધ ભૂલવાળા વક્ષસ્કાર પર્વતને કે જે કંઈક વધારે ૧૧૮૪ર જન પ્રમાણવાળા કુરુક્ષેત્રમાં છે--આટલે આયામ થતું નથી છતાં એ વક્ષસ્કાર વક છે. એથી ઘણુ ક્ષેત્રમાં પ્રવિષ્ટ હવાથી એને આયામ થઇ જાય છે, એવી સંભાવના કરી શકાય. એ વક્ષકાર નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪૮૦ એજન જેટલી ઊંચાઈવાળો છે. આને ઉદ્ધધ ૪૦૦ ગાઉ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૪૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy