________________
‘રે ટ્રેળે મતે ! પર્વ વ્ર દુરિવારે દુરિવારે હે ભદંત ! આપ એ પ્રમાણે શા કારણથી કહે છે કે આ ક્ષેત્ર હરિવર્ષ છે? એટલે કે આ ક્ષેત્રનું નામ હરિવર્ષ શા કારણથી રાખવામાં આવેલ છે? જવાબમાં પ્રભુ કહે છે-“મા ! દુનિયાળ વારે મથી, કળા अरुण्णोभासा, सेयाण संखदलसण्णिकासा हरिवासेय इत्थ देवे महिद्धिए जाव पलिओवमદિપ પાવરૂ હે ગૌતમ ! હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક માણસે અરુણ વર્ણવાળા છે અને અરુણ જેવું જ તેમનું પ્રતિભાસન હોય છે, તેમજ કેટલાક માણસો શંખના ખંડ જેવા શ્વેત વર્ણવાળા છે એથી એમને વેગથી આ ક્ષેત્રનું નામ “વિ' આવું કહેવામાં આવેલ છે, અહીં “રિ' શબ્દ સૂર્ય અને ચંદ્ર એ બંનેને સૂચિત કરે છે. એથી કેટલાક મનુષ્ય અહીં સૂર્ય જેવા અરુણ અને કેટલાક ચન્દ્ર જેવા શ્વેત મનુષ્ય અહીં વસે છે આ જાતને ભાવ આ કથનથી પુષ્ટ થાય છે. તે તેnળ જોયમા! વં ચુર અર્થ સ્પષ્ટ છે કે સૂ. ૧૪ છે
નિષધનામ કે વર્ષધરપર્વત કા નિરૂપણ 'कहि ण भंते ! जंबुद्दीवे २ णिसहे णाम वासहरपब्बए' इत्यादि
ટીકાર્ય–ગૌતમે પ્રભુને પ્રશ્ન કર્યો-“#હિ i મતે ! કંચુકી હવે ળિ નામં વાતાવ્યા 1 હે ભદંત! આ જંબુદ્વીપમાં નિષધ નામક વર્ષધર પર્વત ક્યા સ્થળે આવેલ છે? જવાબમાં પ્રભુ કહે છે-“મા! મહાવિદ્યુત વાર કિaણે દુરિવાર સત્તरेणं पुरस्थिम लवणसमुदस्स पच्चत्थिमेणं पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं एत्थ ण जंबुફ્રિી વીવે ળિયદે નામં વાઘુરાવ્યા પumત્ત હે ગૌતમ ! મહાવિદેહની દક્ષિણ દિશામાં અને હરિવર્ષ ક્ષેત્રની ઉત્તર દિશામાં પૂર્વદિશ્વતી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબુદ્વીપની અંદર નિષેધ નામક વર્ષધર પર્વત આવેલ છે. “' એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબે છે. “વીન ટાવિધિ છે” તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. “દુહા જીવનસમુદં પુ એ પિતાની બન્ને કોટિઓથી લવણ સમુદ્રને સ્પશી રહેલ છે. “gcસ્થિરમાણ ઝાવ છુ સ્થિમિસ્ટાર રાવ પુર્વે પૂર્વ દિવતી કેટિથી પૂર્વદિશ્વર્તી લવણસમુદ્રને અને પશ્ચિમ દિગ્વતી કેટથી પશ્ચિમ દિગ્વતી લવણસમુદ્રને સ્પર્શી રહેલ છે. “રારિ વોચાसयाई उद्धं उच्चत्तण चत्तारि गाउयसयाइं उध्वेहेणं सोलस जोयणसहस्साइं अट्ठ य बायाले जोयणસા રોળિય ઘટૂળવીનરૂમ નોચાર વિશ્વમાં’ એની ઊંચાઈ ૪૦૦ એજન જેટલી છે. એને ઉદ્ધધ ૪૮ ગાઉ જેટલું છે, તેમજ વિધ્વંભ ૧૬૮૪ર જન જેટલું છે. ઉત્તર वाहा पुरथिमपच्चत्थिमेणं वीसं जोयण सहस्साइं एगं च पण्णटुं जोयणसयं दुणिय एगूणવીસરૂમાં વોચારણ ગઢમા મારામેળ તેમજ એની વહા–પાશ્વભુજા-પૂર્વ પશ્ચિમમાં આયામથી અપેક્ષાએ ૨૦૧૭૫ જન તેમજ અર્ધ ભાગ પ્રમાણ છે. “તરસ ની ઉત્તરે जाव चउणवई जोयणसहस्साई एगं च छप्पण्णं जोयणसयं दुणिय एगूणवीसइभाए जोयणस्स ગામેગંતિ તેમજ એની ઉત્તર છવાનું આયામની અપેક્ષાએ એ પ્રમાણ ૯૪૧૫૬ યેજના
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૩૬