SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલું છે. “તર ધનુ રાળિf ga વોચારચાં ર૩વીનં નોબલસારૂં તિforગ ચઢે નોળના વય જૂળવીમા નો પરિવેબ તિ' એના ધનુપૃષ્ઠનું પ્રમાણુ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં ૧૨૪૩૬૪ ૬ જન જેટલું છે એટલે કે એક જનના ૧૯ ભાગમાંથી ૯ ભાગ અધિક છે. “ચાલંકાલિંપિ સંધ્યતવનિજમા છે રમો पासिं दोहिं पउमवरवेइआहिं दोहि य वणसंडेहिं जाव संपरिक्खित्ते' मेनु संस्थान રુચકના સંસ્થાન જેવું છે એ સર્વાત્મના તતસુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકની જેમ એ તદ્દન નિર્મળ છે. એના બન્ને દક્ષિણ ઉત્તરના પાશ્વ ભાગમાં બે પદ્વવર વેદિકાઓ છે અને બે વનખડે છે. તેનાથી એ ચોમેરથી સંપૂર્ણ રૂપમાં પરિવૃત છે. અહીં યાવત્ પદથી “સર્વતઃ સમત્તાન્ત' એ પદ ગ્રહણ કરાયા છે. “ખિસર વાવā વિ જનમ મળને ભૂમિમને , નાવ ચારચંતિ, રચંત્ત નિષધ વર્ષધર પર્વતનો ઉપરિ ભૂમિભાગ બહુસમરમણીય છે. યાવત્ તેની ઉપર દેવ અ દેવીએ આવીને ઉઠતી બેસતી રહે છે, અને આરામ કરે છે. અહીં “વ” પર આવેલ છે. એ પદથી જે પાઠ ગ્રાહ્ય થયે છે તે “રાજપ્રશ્નીય સૂત્ર” ના ૧૫ સૂત્રની વ્યાખ્યામાં નિરૂપિત થયેલ છે, તે જિજ્ઞાસુઓ ત્યાંથી જાણવા યત્ન કરે. 'तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे तिगिंछ दहे નામે vomત્તે’ એ વર્ષધર પર્વતના બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ તિગિ૭િ કહ-પુષ્ણરજ-નામક દ્રહ આવેલ છે. “પાપડીનાચણ વીજ fણTविच्छिण्णे चत्तारि जोयणसहस्साई आयामेगं दस जोयणाई उज्वेहेणं दो जोयणसहस्साई વિરમે રસ નોriડું પડ્યે છે સટ્ટે રચામચ જે એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબે છે અને ઉત્તર દક્ષિણ દિશામાં વિસ્તૃત છે. એનો આયામ ચાર હજાર યોજન જેટલું છે અને વિષ્ક બે હજાર જન જેટલું છે. એને ઉધ દશ યોજન જેટલો છે. એ આકાશ અને સ્ફટિક જેવો નિર્મળ છે અને એ ચીકણે છે. એના તટો રજતમય છે. મૂલમાં ‘તિનિછિદ એ પાઠ છે. તે પુપરજની સ્થાનમાં “તિનિદિર એ નિપાત થાય છે. અથવા “તિનિgિ' એ દેશી શબ્દ છે. “તાર તિનિછિદ્ર રવિિર ચત્તાર તિસોવાળrgવના નિત્તા’ તે તિગિછિ પ્રહની ચોમેર ત્રિસપાન પ્રતિ રૂપકે છે. 'एवं जाव आयामविक्खंभविहूणा जा चेव महा पउमद्दहस्स वत्तव्वया सा चेव तिगिच्छि દસ વિ વત્તવ્યથા, તે વેવ પરમપમાળે અને સાવ તિછિ વUારું એ સૂત્રપાઠમાં થાવત્ શબ્દ સંપૂર્ણતા વાચક છે. એથી આયામ અને વિષ્કભને બાદ કરીને જે મહા પદ્મહદની વક્તવ્યતા સ્પષ્ટ કરવામાં આવેલી છે, તેજ તિગિછિછુંદની પણ વક્તવ્યતા છે. આ પ્રમાણે જે રીતે મહાપદ્મહેંદગત કમળનું પ્રમાણ કહેવામાં આવેલ છે, એટલે કે મહા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૩૭
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy