SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વ—ગ ધાદિનું વર્ણીન‘રાજપ્રશ્નીય સૂત્ર' ના ૧૫માં સૂત્રથી ૧૯માં સૂત્ર સુધીની વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. એથી આ કથન વિશે ત્યાંથી જ જાણી લેવુ જોઈ એ. 'हरिवासेण तत्थ २ देसे, तर्हि २ बहवे खुड्डाखुड्डियाओ, एवं जो सुसमाए अणुभावो सो चेव અશ્લેિષો વૃત્તન્ત્રોત્તિ' હરિવ ક્ષેત્રમાં સ્થાન–સ્થાન ઉપર ઘણી નાની-મેટી વાપિકાએ છે, પુષ્કરિણીઓ છે, દીધિકાએ છે, શુ જાલિકાએ છે, સરો છે અને સરપ'ક્તિએ છે ઇત્યાદિ રૂપમાં એમનું જે પ્રમાણે વર્ણન ‘રાજપ્રશ્નીય' સૂત્રના ૬૪માં કરવામાં આવેલ છે તેવું જ વર્ણન અહીં પણ જાણી લેવુ જોઈએ. એ ક્ષેત્રમાં જે અવસર્પિણી નામક દ્વિતીય આરક સુષમા નામક છે, તેના જ પ્રભાવ રહે છે. એથી અત્રે તેવું જ સ`પૂર્ણ રૂપમા વર્ણન સમજી લેવું જોઈ એ. ‘દ્િ ળ મતે ! રિવાસે વાઘે વિચારૂં નામ વવેચક્ઢવણ વળત્તે' હે ભદત ! હરિવર ક્ષેત્રમાં વિકટાપતિ નામક એક વૃત્તવૈતાઢય પર્વત કયાં આવેલ છે ? એના જવાખમાં પ્રભુ કહે છે. નોયમા ! હવીર્ મહાળğરસ્થિમેળ રિकंताए महान पुरत्थिमेणं हरिवासस्स २ बहुमज्झदेसभाए एत्थणं वियडावई णामं वट्टवे. ચલઢવ~ત્ વત્તે' હે ગૌતમ ! હરિત નામક મહાનદીની પશ્ચિમ દિશામાં અને હરિકાન્ત મહાનદીની પૂર્વ દિશામાં એ હરિ ક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં છે. તે ત્યાં જ વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વત આવેલ છે. રૂ નો ચેવ સાવરણ વિવવમુત્તુવેદ્ परिक्खेव संठाण वण्णावासो सो चेव वियडावइस्स वि भाणियव्वों से विटापाती वृत्त વૈતાઢય પર્યંતના વિક ́ભ ઉચ્ચતા, ઉદ્વેષ, પરિક્ષેપ અને સ ંસ્થાન વગેરેનું વન તેમજ ત્યાંના પ્રાસાદે તેના સ્વામીની રાજધાની વગેરેનુ કથન શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્યંતના જ વિષ્ણુભ આદિના વર્ણન જેવું છે. ‘નવાં બળો તેવો પણમારૂં નાવ ટ્રાોિળ રાચતાળી ખેચત્રા' પરંતુ એ વિકટાપાતી વૃત્તવૈતાઢય પવની ઉપર અરુણ નામે દેવ રહે છે. એજ એના વનમાં તેનાં કરતાં વૈશિષ્ટ્ય છે. ત્યાં નાની-માટી વાપિકાએ, પુષ્કરિણીએ દીધિંકાઓ, ગુજાલિકાઓ વગેરેના રૂપમાં જલાશયે છે. તે સĆમાં અનેક ઉત્પલા, કમળો, કુમુદે, સુભગા, સેગધિકા, પુંડરીકે, શતપત્ર, સહસ્રપત્રો વગેરે સદા પ્રફુલ્લિત રહે છે. અને એ સર્વાંની પ્રભા વિકટાપાતીના વ` જેવી જ છે. એ મધુ કથન યાવત પદથી ગૃહીત થયેલ છે. અહીં જે ‘નવાં ગળા ફેશો' એવુ પડેલા કથન કરીને પણ જે પુન: ૪ ચસ્થ તેને' એવા પાઠ કહેવામાં આવેલ છે, તે એના વનના નિમિત્તે કહેવામાં આવેલ છે. પહેલાના પાઠ શખ્તાપાતી વૃત્તવૈતાઢયના અને વિકટાપાતી વૃત્તવૈતાઢયના વનમાં અન્તર પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવેલ છે. એ અરુણ નામક દેવ મહાદ્વિક દેવ છે. ઉપલક્ષણથી એ મહાદ્યુતિક, મહાબલિષ્ઠ, મહાયશસ્વી, મહાસુખસંપન્ન અને એક પત્યેાપમ જેટલી સ્થિતિવાળા છે, એની રાજધાની મેરુની દક્ષિણ દિશામાં છે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૩૫
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy