________________
છે. હું રહા તેમના નામે આ પ્રમાણે છે—ત્તિ, હિંતા, નવંતા, નરીમંત' હરી, હરી કાંતા, નરકાંતા અને નારીકાંતા. (તસ્થળ મેળા માર્ં છાણ ૨ સહિત સેર્દિ સમળાપુર,સ્થિમપસ્થિમાં જ્વળસમુદ્દે સમગ્વે' એમાં એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીએ ૫૬, ૫૬ હજાર છે અને એ પૂર્વ અને પશ્ચિમ લવસમુદ્રમાં જઈને મળી છે. ‘Çામેવ સપુવાવરેન નંનુદ્દીને ફીયે હરિવાસમાવાયેયુો પત્રીસા સહિહાસચલદÆા મયંતીતિ મવાય' આ પ્રમાણે એ ચાર નદીએની પરિવારભૂતા નદીએ મળીને જંભૂદ્રીપમાં ૨ લાખ ૨૪ હજાર નદીઓ છે. ‘વુડ્ીયેળ મતે ! ટીવે માવિત્રેદે વાડે કર્યું માળો વળતો' હે ભટ્ઠ'ત ! આ જમૂદ્રીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ આવેલી છે? એના જવામમાં પ્રભુ કહે છે-“નોયમા ! વા માળો પન્નતાબો’
હે ગૌતમ ! એ મહાનીએ કહેવામાં આવેલી છે. તે પદા’તેમના નામેા આ પ્રમાણે છે. ‘સીમા નીયોબાય’ એક સીતા અને મૌજી સીતાદા. ત્યાં મેળા મહાળવું પંદ २ सलिला सयसहस्सेहिं बत्तीसाए अ सलिलासहस्सेहिं समग्गा पुरत्थिमपच्चत्थिमेणं लवणસમુદ્ સમળે એમાં એક-એક મહાનર્દીની પરિવારભૂતા અવાન્તર નદી ૫ લાખ ૩૨ હજાર છે અને બધી પૂર્વ અને પશ્ચિમ લવણુસમુદ્રમાં જઈને મળે છે,
હવે મહાવિદેહ ક્ષેત્રગત સમસ્ત નદીએની સકલના પ્રગટ કરવા માટે ‘ત્ત્વમેવ सांवरेणं जंबुद्दीवे दीवे महाविदेहे बासे दस सलिला सयसहस्सा चउसट्ठि च सलिला સહસા મયંતીતિ મરલાય' આ પ્રમાણે જંબૂદ્રીય નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦ લાખ ૬૪ હજાર અવાન્તર નદીએ છે. આ પ્રમાણે તી કરાએ કહ્યું છે. નવુદ્દીનેળ મળે ! ટીને
मंदरस्स पव्वयस्स दक्खिणेणं केवइया सलिलासय सहस्सा पुरत्थिमपच्चत्थिमाभिमुहाव ળસમુમાં સમગ્વેતિ' હે ભદ ત ! આ જંબૂદ્રીપ નામક દ્વીપમાં મંદર પતની દક્ષિણદ્દિશામાં કેટલા લાખ નદીએ પૂર્વ પશ્ચિમદિશા તરફ વહેતી પૂર્વી લવણસમુદ્રમાં અને પશ્ચિમ લવસમુદ્રમાં મળે છે ? એના જવાખમાં પ્રભુ કહે છે 'નોયમા ! ને છળકÇ સહિ સચ સહણે પુસ્થિમપસ્થિમામિમુદ્દે જળસમુદ્દે સમગ્વેત્તિ ત્તિ' હે ગૌતમ ! ૧ લાખ ૯૬ હજાર પૂર્વ-પશ્ચિમદિશા તરફ વહેતી નદીએ લવણુસમુદ્રમાં મળે છે. એ નદીએ સુમેરુ પર્યંતની દક્ષિણદિશા તરફ આવેલી છે. તાપ આ પ્રમાણે છે. કે ભરતક્ષેત્રમાં ગંગા નદીની અને સિન્ધુ નદીની ૧૪-૧૪ હજાર નદીએ હૈમવત ક્ષેત્રમાં રાહિતા અને રાહિતાં શાની ૨૮–૨૮ હજાર નદીએ હરિવષ ક્ષેત્રમાં હરિ અને હરિકાન્તાની ૫૬-૫૬ હજાર નદીએ આમ બધી મળીને ૧ લાખ ૯૬ થઈ જાય છે, એ બધી નદીઓ સુમેરુ પર્વતની
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૨૪