SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ છે! એના જવાબમાં પ્રભુ કહે છે-“નોરમા ચારિ મહારું ઘomત્તાગો’ હે ગૌતમ ! ચાર મહાનદીઓ છે. “તં ' તે આ પ્રમાણે છે. “fiા સિવું, રત્તા રવ ગંગા, સિધુ, રક્તા અને રક્તવતી. “તથi gai મારૂં વહેં ઝિસ્ટારદર્હિ સમ પુરપિરાથિમેળે જીવાતમુર્દ ’ એમાં એક-એક મહાનદી ૧૪, ૧૪ હજાર અવાન્તર નદીઓના પરિવારવાળી છે તેમજ પૂર્વસમુદ્ર અને પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળે છે. અહીં જે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રનું નામ જે યુગપત્ર ગ્રહણ કરવામાં આવ્યું છે તે આ બન્નેની સમાન રચના છે. એ વાતને પ્રકટ કરવા માટે કરવામાં આવેલ છે. ભરતક્ષેત્રમાં ગંગા મહાનદી પૂર્વ લવણસમુદ્રમાં મળી છે અને સિધુ મહાનદી પશ્ચિમ લવણસમુદ્રમાં મળી છે. “વાહ સંપુદવારેf iqી મમરવાણુ વાયુ છq રઝિસ્ટારરસ્તા મયંતીતિ મવલા’ આ પ્રમાણે બુદ્ધીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની બધી નદીઓ મળીને ૧૬ હજાર અવાન્તર નદીઓ છે. “વુદ્દીર્ઘ મેતે હવે દેવ દેસUUવહુ તારે વજનદાળ પુનત્તાગો’ હે ભદન્ત ! આ જંબુદ્વીપ નામક દ્વીપમાં જે હૈમવત હૈરવત ક્ષેત્રો છે તેમાં કેટલી મહાનદીઓ આવેલી છે ? એના જવાબમાં પ્રભુ કહે છે–જોગમ! ચિત્તાર માળ પત્તાશો’ હે ગૌતમ ! એમાં ચાર મહાનદીઓ આવેલી છે. “તે નહી તે નદીઓના નામો આ પ્રમાણે છે-“ોહિતા, રોહિતૈિના, સુવqા ’ રેહિતા, હિતાંસા સુવર્ણકૂલા અને રૂચકૂલા. “તથi gir માળફ્ફ ગઠ્ઠાવીસા ૨ ઝિસ્ટારરહિં એમાં એક-એક મહાનદીની પરિવારભૂતા અવાન્તર નદીઓ ૨૮ હજાર ૨૮ હજાર છે. “પુસ્થિમવસ્થિi ઋયાતમુહૂં સમજે” એમાં જે હેમવતક્ષેત્રમાં રોહિતા નામક મહાનદી છે તે પિતાની પરિવારભૂતા ૨૮ હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે અને રોહિંતાશા મહાનદી પિતાની પરિવારભૂતા ૨૮ હજાર નદીઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં જઈને મળી છે. આ પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રમાં જે સુવર્ણકૂલા મહાનદી છે. તે પિતાની પરિવારભૂતા ૨૮ હજાર અવાન્તર નદીઓની સાથે પૂર્વલવણમાં જઈને મળી છે અને રૂકૂલા મહાનદી પિતાની પરિવારભૂતા ૨૮ હજાર નદીઓની સાથે પશ્ચિમ લવણસમુદ્રમાં મળી છે. “gવમેવ સજુવાવરે બંઘુદી રીવે દેવી દેવાયુ વાયુ વાયુત્તરે સઝિસ્ટારરસદરણે મવંતતિ મહા” આ પ્રમાણે જંબુદ્વીપમાં હૈમવત અને હૈર યવન એ બે ક્ષેત્રોની પિત–પિતાની પરિવારભૂત નદીઓની અપેક્ષાએ એક લાખ ૧૨ હજાર નદીઓ છે. એવું મેં અને બીજા તીર્થકરોએ કહ્યું છે. “નંદીવે તે ! રીતે દરિવારમવારે ડું મહાકું રૂનત્તાઓ' હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં હરિવર્ષ અને રમ્ય વર્ષમાં કેટલી મહાનદીઓ કહેવામાં આવેલી છે? જવાબમાં પ્રભુ કહે છે-“જોવા તાર મદાળરું વન તો હે ગૌતમ ! ચાર મહાનદીઓ કહેવામાં આવેલી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૨૩
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy