SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ જવું એવું જે ઈન્દ્ર માટે કહેવામાં આવેલું છે તે-હું અંગ પૂજા નિમિતે બેસીને જે પ્રભુ-દર્શન કરવા માટે આવેલા અન્ય જનના માર્ગને અવરોધક બનીશ તો આગત લેકોના દર્શન કરવા રૂપ કાર્યમાં હું વિનકારી થઈશ. એના એ અભિપ્રાયને લઈને જ કહેવામાં આવેલું છે. હવે સૂત્રકાર અન્ય ઈન્દ્રના સબંધમાં લાઘવથી વક્તવ્યતા પ્રકટ કરતાં કહે છે'एवं जहा अच्चुअस्स तहा जाव ईसाणस्स भाणियव्वं, एवं भवणवइवाणमन्तरजोइसिआ य સૂરણ નવના સાળં પરિવાળે ૨ મિસિચંતિ’ જે પ્રમાણે આ પૂર્વોક્ત પદ્ધતિ મુજબ અચ્યતેન્દ્રના અભિષેક કૃત્ય સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રાણતેન્દ્ર યાવત ઇશાનેન્દ્રનું પણ અભિષેક-કૃત્ય કહી લેવું જોઈએ શકવડે કરવામાં આવેલું અભિષેક કૃત્ય બધાના અંતમાં કહેવું જોઈએ. આ પ્રમાણે ભવનપતિ વાનયંતર તેમજ તિષ્કના , ચન્દ્ર, સૂર્ય એ બધા ઈન્દ્રએ પણ પિત–પિતાના પરિવાર સાથે પ્રભુને અભિષેક કર્યો. “તળ રે ઉલાળે સેવિંદે તેવરાય પંજ ફાળે વિદેa ત્યાર બાદ ઈશાનેન્દ્ર પાંચ ઈશાનેન્દ્રોની વિમુર્વણુ કરી. એટલે કે ઈશાનેન્દ્ર પિતે પાંચ ઈશાનેન્દ્રોના રૂપમાં પરિણત થઈ ગયે “વિવ્યિ તા ને વાળે માત્ર તથચર રરુકુળ va” એમાંથી એક ઈશાનેન્ટે ભગવાન તીર્થકરને પિતાના કરતલ સંપુટમાં ઉઠાવ્યા. નિક્રિdi સીદાસગવાઈ પુરસ્થામિકૂદે aroom’ અને પકડીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને સિહાસન પર બેસાર્યા. “ો સાથે વિમો સાચવતં ધરે, તુવે નાના ઉમરો વર્ષ પામવં તિ’ બીજા એક ઈશાનેન્દ્ર પાછળ ઊભા રહીને પ્રભુ ઉપર છત્ર તાણ્યું. બે ઇશાનેન્દ્રોએ બન્ને તરફ ઊભા રહીને પ્રભુ ઉપર ચમર ઢોળવાની શરુઆત કરી. “ો સાથે પુરો સૂઝાળી વિરુ એક ઈશાનેન્દ્ર હાથમાં શૂલ લઈને પ્રભુની સામે ઊભે રહ્યો. “તાળ સરેરે તેવાચા મિયોને તે સારુ ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે પોતાના આભિગિક દેવોને બોલાવ્યા–વદ્યાવિત્તા ઘણો વિ રણ રેવ સમિerળત્તેિ તે વિ તે વેવ રવત્તિ અને બેલાવીને તેણે પણ અમ્યુકેન્દ્રની જેમ તે બધાને અભિષેક એગ્ય સામગ્રી એકત્ર કરવાની આજ્ઞા કરી, અમૃતેન્દ્રના આભિગિક દેવોની જેમ તે શકના આભિયોગિક દેવ સમસ્ત અભિષેક ચોગ્ય સામગ્રી લઈને ઉપસ્થિત થયા. “ત સર વિરે સેવાચા માવો તિરથચરણ ચિત્તિ જત્તારિ અવઢવ વિશ્વદવ ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન તીર્થંકરની ચારે દિશાએમાં ચાર સફેદ વૃષભેની વિદુર્વાણ કરી. “હેપ સંઘરવખરુધિયાનવીરા, રાજનિવારે વાલા લાજે મિક, વહિવે એ ચાર વૃષભ શંખના ચૂર્ણ જેવા અતિનિર્મળ દધિના ફીણ જેવા, ગે-ક્ષીર જેવા, તેમજ રજત સમૂહ જેવાં શ્વેતવર્ણ વાળ હતા. પ્રાસાદીય-મનને પ્રસન્ન કરનારા હતા, દશનીય-દશન યોગ્ય હતા, અભિરૂ૫ અને પ્રતિરૂપ હતા. “agi તેાિં વહ્ ઘવઢ-વસમા ગzfહું નિહિંતો કટ્રોય પારાશો શિરછત્તિ” આ ચારે વૃષભેના આઠ શ્રગેથી આઠ જળ ધારાએ નીકળી રહી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૦૯
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy