________________
હતી. “જો તાઓ અદૃ તો ધાગો છું વેતં ઉપચંતિ”એ આઠ જળ ધારાઓ ઉપર આકાશ તરફ જઈ રહી હતી –ઉછળી રહી હતી. પત્તા જશો મિજાતિ મિરાત માજો સ્થિરસ મુદ્રાનંતિ નિવચંતિ અને ઉછળીને એકત્ર થઈ જતી હતી. પછી તે ભગવાન તીર્થકરના મસ્તક ઉપર પડતી હતી. ‘ત છે રેવં વાય ૩/સી સામiળાसाहस्सीहि एयस्स वि तहेव अभिसेओ भाणियव्यो जाव णमोत्थूते अरहओत्ति कणમંરૂ નાવ પsgવા ત્યાર બાદ દેવેન્દ્ર દેવરાજ શકે પોતાના ૮૪ હજાર સામાનિક દે તેમજ ૩૩ ત્રાયાસ્ટિંશ દે આદિથી આવૃત્ત થઈને તે સ્વાભાવિક તેમજ વિવિંત કળશ વડે ખૂબજ ઠાઠ-માઠથી તીર્થંકર પ્રભુને અભિષેક કર્યો. તથા તે આનીત તીર્થકરભિષેક સામગ્રીથી પણ પ્રભુને અભિષેક કર્યો અહીં જે પદ્ધતિથી અશ્રુતે તીર્થકર પ્રભુને અભિષેક કર્યો છે તે પદ્ધતિથી શકે પણ તર્થંકર પ્રભુને અભિષેક કર્યો. એજ વાત “ચાસ વિ તવ સમિણે માળિયદ્યો” સૂત્રકારે આ સૂત્ર પાઠ વડે સ્પષ્ટ કરી છે. અભિષેક બાદ “બમરથ ૩ો ઉર ૨૬ ૪૬ મંતરૂ વ v===tag' શકે પણ અચ્યતેન્દ્રની જેમ પ્રભુની પૂર્વોક્ત સિદ્ધ-બુદ્ધ આદિ પદે વડે સ્તુતિ કરતાં તેમની વંદના કરી. અને નમસ્કાર કર્યો. ત્યાર બાદ તે તેઓશ્રીની સેવા કરવાની ભાવનાથી પોતાના યાચિત સ્થાને આવીને ઊભે રહ્યો છે ૧૧ છે શક કૃતકૃત્ય હોકર ભગવાન કે જન્મનગરપ્રતિ
પ્રયાણ કા કથન 'त एणं से सक्के देविंदे देवराया पंच सक्के' इत्यादि
ટીકાર્થ–ત્યાર બાદ તે “ સર સેવિંદે વરાયા” દેવેન્દ્ર દેવરાજ શકે ‘વંજ સજે પાંચ શકોની “વિશ્વ વિકુર્વણ કરી. એટલે કે પોતાના રૂપનું પાંચ શકોના રૂપમાં પરિણમન કર્યું. એમાંથી “ને સાથે મા તિથવાં વાયરુપુળે નિદરૂ' એક શકના રૂપે ભગવાન તીર્થકરને પિતાના કરતલ પુરમાં ઉપાડયા “ સર પટ્ટો નાચવર્ત ઘરે; એક બીજા શક રૂપે પાછળ ઊભા રહીને તેમની ઉપર છત્ર તાણ્યું. “દુ સજા કરે
નં રામ લેવં તિ’ બે શક્રોના રૂપીએ ભગવાનના બન્ને પાર્વભાગમાં ઊભા રહીને તેમની ઉપર ચમર ઢળ્યા. “ો સ વેગવાળી પુરબો જ એક શકના રૂપે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૧૦