SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દશે આંગળીઓ જેમાં પરસ્પર સંયુક્ત થયેલી છે, એવી અંજલિ બનાવીને અને તે અંજલિને મસ્તક ઉપર મૂકીને ૧૦૮ વિશુદ્ધ પાઠથી યુક્ત એવા મહા કાવ્યોથી કે જેઓ અર્થ યુક્ત હતા, ચમત્કારી બૅગેથી યુક્ત હતા. તેમજ અપુનરુક્ત હતા–તેણે સ્તુતિ કરી. 'संथुणित्ता वामं जाणु अंचेइ, अंचित्ता जाव करयलपरिग्गहियं मत्थए अंजलिं कटु एवं સારી સ્તુતિ કરીને પછી તેણે પોતાના વામ જાનુને ઊંચે કર્યો. ઉંચે કરીને યાવત્ બને હાથ જોડીને, મસ્તક ઉપર પિતાના હાથોની અંજલિ રૂપમાં બનાવીને આ પ્રમાણે સ્તુતિ કરી. અહીં યાવત પદથી “gિi કાણું પાળિચયંતિ નિવાલે’ આ પાઠ સંગ્ર હીત થયા છે. “મોઘુતે સિદ્ધ યુદ્ધ, સમાસમiદક સમર મોનિ णिब्भय णीराग दोसणिम्ममणिस्संग णीसल्लमाणमूरण गुणरयणसीलसागरमणंत मप्प मेय भविय धम्मवरचाउरंतचक्कवट्ठी णमोत्थुते अरहओ तिवटु एवं वंदइ णमसई' હે સિદ્ધ ! હે બુદ્ધ ! હે નીરજ ! કર્મ ૨જ રહિત ! હે શ્રમણ ! હે સમાહિત ! અનાકુલ ચિત, કૃત કૃત્ય હોવાથી અથવા અવિસંવાદિત વચનેવાળા હોવાથી, હે સમાપ્ત ! હે સમ્યફ પ્રકારથી આસ! કુશળ વાકાય માગી હોવાથી સમયેગિન ! હે શલ્યકર્તન ! હે નિર્ભય ! હે-નીરાગદ્વેષ ! હે નિર્મમ ! હે નિસંગ ! હે નિઃશલ્ય ! હે માન મૂરણ ! હે માન મર્દન ! હે ગુણ રત્ન શીલ સાગર ! હે અનંત ! હે અપ્રમેય ! હે ભવ્ય-મુક્તિ ગમન યોગ્ય, હે ધર્મવર ! ચાતુરન્ત ચક્રવતિન ! અરિહંત ! જગપૂજ્ય એવા આપને મારા નમસ્કાર છે આ પ્રમાણે સ્તુતિ કરીને તેણે પ્રભુની વંદના કરી, પ્રભુને નમસ્કાર કર્યા. વંવિતા નમંતિજ્ઞા ન જાને બાફરે સુલૂસમાજે વાવ પન્નુવાન વન્દના તેમજ નમસ્કાર કરીને પછી તે પિતાના યથોચિત સ્થાન ઉપર ધર્મ સાંભળવાની અભિલાષાવાળો થઈને યાવત પર્યું પાસના કરવા લાગ્યા. અહીં યાવત્ પદથી “નમંરમાણે વિદ્યા પsgવસTTP’ આ પાઠ સંગૃહીત થયે છે. અહીં જેટલાં વિશેષણો બાલક અવસ્થાપન ઋષભકુમાર માટે પ્રદર્શિત કરવામાં આવેલા છે તે ભવ્ય પદને બાદ કરીને જ. “માવિનિમૂતવ7' આ કથન મુજબ જે કે આગળ તેઓશ્રી એવી અવસ્થા પ્રાપ્ત કરશે પણ વર્તમાનમાં આ અવસ્થા નથી છતાંએ. તેની અભિવ્યક્િત થઈ ચૂકી છે. એવું માનીને-ઉપચાર કરીને–એમની સાર્થક્તા સમજી લેવી જોઈએ. એટલા માટે આ પ્રકારના કથનમાં કઈ પણ જાતનો વિરોધ નથી. ભાવી પર્યાયને ભૂત પર્યાય માનીને લેકમાં પણ કથન-વ્યવહાર જોવામાં આવે છે. આ સૂત્રમાં જે “નમોડતું પદ બે વાર આવ્યું છે તેથી અત્રે પુનરુક્તિ દેષ થયો છે, આમ માનવું નહિ, પરંતુ અહીં તે લાઘવ પ્રકટ કરે છે. કેમકે હરિ-ઈ અહીં જેટલાં વિશેષણ પ્રયુક્ત કર્યા છે તે બધાની સાથે એ પદને પ્રવેગ ઈષ્ટ છે, કેમકે તેના હૃદયમાં ભક્તિ પ્રવાહ ઉછળી રહ્યો છે. તે આવું ન કરીને તેણે બે વાર “નમોડરતુ પદનો પ્રયોગ કર્યો છે તે લાઘવ નિમિત્તે જ કર્યો છે એવું સિદ્ધ થઈ જાય છે. અહીં જે સાત-આઠ ડગલા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૦૮
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy