________________
કાદવ થાય નહિ આ રૂપમાં તે વાદળિયે ત્યાં વરસી. “રત્તા વિઘામે પ્રવૃવત્તમંતિ વરસીને પછી તેઓ શીધ્ર શાંત થઈ ગઈ. “gવ પુવતિ પુwari વાસંતિ આ પ્રમાણે જ તેમણે પુષ્પ વરસાવનારા મેઘના રૂપમાં પિતાની વિફર્વણુ કરી. અને એક એજન પરિમિત ભૂમિ ઉપર પુષ્પની વર્ષા કરી. અહીં આવેલા “” શબ્દથી આ સૂત્ર સૂચિત युछे-'तच्चं वि वेउब्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता, पुप्फवद्दलए विउध्वंति से जहा नामए मालागारदारए सिया जाव सिप्पोवगए एगं महं पुप्फछाज्जियं वा पुप्फपडलगं वा पुष्फचगेरीयं ता गहाय रायंगणं वा जाव समंता कयग्गहगहिय करयलपमदृविप्पमुक्केणं दसद्धवण्णेणं कुसुमेणं पुप्फपुंजोवयारकलियं करेइ, एवमेव ताओ वि उद्धलोगवत्थव्वाओ पुप्फवद्दलिए विउव्वित्ता खिप्पामेव पतणतणायंति जाव जोयणपरिमंडलजलयथलयभसुरप्पभूयस्स विंटट्ठ इस्स दसद्धवण्णस्स कुसुमस्स जाणुस्सेहपमाणमित्तं वासं वासंति त्ति' २५। ५४न। અર્થ આ પ્રમાણે છે-પહેલાં તે અલેકવાસિની આઠ દિફમારિકાઓએ બે વખત સંવર્તક વાયુની વિકુવણી કરવા માટે ક્રિય સમુદુઘાત કર્યો. આ એક વખત સમુદ્રઘાત કર્યો આમ જાણવું જોઈએ. ત્યાર બાદ તે ઉદ્ઘલેક વાસિની દિકુમારિકાઓએ અભિવાઈલિકાઓની વિતુર્વણા કરવા માટે જે સમુદ્દઘાત કર્યો. તે બીજી વખત કરવામાં આવેલે સમુદ્દઘાત હતે આમ માનવું જોઈએ. અને હવે આ જે પુષ્પ વાદળિયેની વિદુર્વણું કરવા માટે સમુદુઘાત કર્યો, આ ત્રીજી વખત કરવામાં આવેલ સમુદ્રઘાત હતે આમ સમજવું જોઈએ. આ પ્રમાણે આ ત્રીજી વખતના સમુદ્રઘાતથી તેમણે પુષ્પવા€લિકાઓની વિમુર્વણા કરી, જેમ કઈ માલાકારને દારક હોય અને તે યાવત શિપગત હોય, તે તે જેમ એક મહતી પુષ્પ-ભરિત છાધિકાને કે પુષ્પાધાર ભાજન વિશેષને કે પુષ્પ ચંગેરિકાને લઈને રાજાંગણને યાવત્ સર્વ તરફથી કચગ્રહ મુજબ ગૃહીત તેમજ કરતલથી મુક્ત થયેલાં એવાં પાંચ વર્ણના કુસુમથી પુષ્પjપચાર કરે છે, તે પ્રમાણે જ આ ઉર્થક વાસ્તવ્ય આઠ દિકુમારિકાઓએ યાવત્ અપવાÉલિકાઓની વિમુવણા કરીને જેમ પહેલાં આગળને પાઠ કહેવામાં આવેલ છે, તે પ્રમાણે જ આ લેકેએ કર્યું, એટલે કે એક જન પરિમિત ક્ષેત્ર સુધી દશાઈ વર્ણવાળા પુપિની વર્ષા કરી. એ પુછપની વર્ષોમાં જલજ-પદ્ય આદિ રૂપ સ્થલજ–વેલા, મગર રૂપ દીપ્યમાન પુ. પ્રચુર માત્રામાં હતાં. જ્યારે આ જાતનાં પુષ્પોની વર્ષા કરવામાં આવી તે એવી રીતે વર્ષા કરવામાં આવી કે તે પુષ્પના વૃતે અધ ભાગમાં જ રહ્યા. એવું થયું નહિ કે પુછપની પાંખડીઓ નીચે થઈ ગઈ હોય અને વૃન્ત ઉપરની તરફ થઈ ગયાં હોય તેમજ આ પુપે આ માત્રામાં વરસાવવામાં આવ્યાં કે ૨૪ અંગુલ જેટલે ભૂમિ પર થર જામી ગયે. અર્થાત્ પુષેિ પુષ્કળ પ્રમાણમાં વરસાવવામાં આવ્યા. તે આ પ્રમાણે “વાણિત્તા જાવ વસ્ત્રાપુર પૂવર રાવ સુવરામિામળનો તિ” પુછપની વર્ષા કરીને તેમણે તે એક યાજન પરિમિત ક્ષેત્રને યાવત્ “શંક, તુવણં તપૂવમધથત વધુવામિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૬