________________
થાળ સંમોળિરા' આ પાઠ સંગૃહીત થયેલ છે. આ પાઠની વ્યાખ્યા આ જ વક્ષસ્કારના કથનમાં સૂત્ર પ્રથમમાં કરવામાં આવી છે. “વિત્રિત્તા જાવ નિચે રૂ મા જયંતાર્થ ઉવલંતરચે તિ” આકાશમાં વાદળાઓની–પાણી વરસાવનાર મેઘાની–વિફવર્ણ કરી થાવત તેમણે વૈકિયશક્તિથી મેઘો ઉત્પન્ન કર્યા અને તે મેઘેાએ તે ભગવાન તીર્થકરના જન્મ ભવનની ચોમેરની એક યોજન જેટલી ભૂમિને નિહત રજવાળી, નષ્ટ રજવાળી ભ્રષ્ટ વજવાળી, પ્રશાંત રજવાળી અને ઉપશાંત રજવાળી બનાવી દીધી. અહીં યાવત્ શબ્દથી– 'से जहाणामए कम्मारदारए सिया तरुणे, बलव जुगव, जुवाणे, अप्पायंके, थिरग्नहत्थे, दढपाणियाए, पिटुंतरारुपरिणए, घणणिचियवट्टवलियखंधे, चम्मेढगदुहणमुट्ठियसमाह्यनिचियगत्ते, उरस्सबलसमण्णागए तलजमलजुयलपरिघबाहू लंघणपवणजवणपमद्दणसमत्थे, छेए दक्खे, पटे, कुसले' मेहावी, निउणसिप्पोवगए एगं महंत दगवारगं वा, दुगकुंभयं वा, दगथालयं वा दककलसं वा, दकभिंगारं वा,गहाय; रायंगणं वा जाव समंता आवरिसिज्जा एवमेव ताओ वि उडढलोगवत्यवाओ अदिसाकुमारीमहत्तरियाओ, अब्भ हलए विउब्वित्ता खिप्पामेव पतण तणायति पतणतणाइत्ता खिप्पामेव पविज्जयायति, विज्जआइत्ता भगवओ तित्थगरस्स जम्मणभवणस्स सव्वश्रो समंता जोयणपरिमंडलं णिच्चोयगं नाइमट्टियं पविरलपफुसिय રાજુવિના વિવં સુરક્રિોચવા વાસંતિ’ આ પાઠ સંગૃહીત થયેલ છે. આ પાઠમાંથી “સે નાળામા ભારવાહણ' આ પદથી માંડીને “વિવિઘવા, આ પદ સુધીના પદની વ્યાખ્યા પ્રથમ સૂત્રમાં કરવામાં આવેલી છે. હવે શેષ પદની વ્યાખ્યા આ પ્રમાણે છે-એ પૂર્વોક્ત વિશેષણે વાળે તે કર્મારદારક એક બહુ મોટા પાણીથી ભરેલા માટીના કલશને અથવા પાણીના કુંભને અથવા પાણીથી ભરેલા થાળને અથવા પાણીથી ભરેલા ઘટને અથવા પાણીથી ભરેલા ભંગારને (ઝારી) લઈને રાજાંગણને યાવત ઉદ્યાનને
મેરથી સારી રીતે અભિસિંચિત કરે છે, તે પ્રમાણે જ તેમણે-ઉર્વક વાસ્તવ્ય આઠ દિકુમારિકાઓએ-પણ આકાશમાં વાલિકાઓની વિકુણા કરીને પહેલાં તે જોર-જોરથી ગર્જના કરી અને પછી વિદ્યુત ચમકાવડાવી. ત્યાર બાદ ભગવાન તીર્થંકરના જન્મ ભવનની
મેર એક-એક યોજન પરિમિત ભૂમિમાં આ પ્રમાણે વર્ષાકરી કે જેથી ત્યાંની માટી જામી જાય ફરીથી તે માટીનું ઉત્થાન થાય નહિ. અથવા તે માટી ત્યાંથી ઉડીને બીજા સ્થાને જતી રહે નહિ. અથવા તે માટી ત્યાં હોય જ નહિ, જેથી જેનારાઓને આ પ્રમાણે પ્રતીતિ થાય કે જાણે માટી છે જ નહિ, આ પ્રમાણે નાના ખૂંદના રૂપમાં અથવા જેનાથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૫