SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ આ સિંહાસન આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૫૦૦ ધનુષ જેટલું છે. તેમજ બાહલ્ય મોટાઈની અપેક્ષાએ ૨૫૦ ધનુષ જેટલું છે. અહીં સિંહાસન વિશેને વર્ણક પદ–સમૂહ કહી લેવું જોઈએ. તેમાં વિજયદૂષ્યનું વર્ણન કરવું જોઈએ નહિ. કેમકે શિલા અને સિંહસન એ બને અનાચ્છાદિત દેશમાં જ સ્થિત છે. એથી એમની ઉપર વિજય નામક ચન્દ્રવા નજ તાણેલ હોય સિંહાસનો જ્યારે સમ, આયામ અને વિખંભવાળા કહેવામાં આવ્યાં છે ત્યારે તેમાં સમચતુરભ્રતા છે એવું આપ આપ જાણી લેવું જોઈએ. અહીં એવી અ શંકા થાય છે કે જિન જન્માભિષેકમાં એક જ સિંહાસન પર્યાપ્ત હોય છે પછી આસનાન્તરની અહીં શી આવશ્યકતા છે કે જેથી અહીં તેમનું અસ્તિત્વ પ્રકટ કરવામાં આવેલું છે. તે એના જવાબમાં પ્રભુ ગૌતમને કહે છે-“તી જે ને સે ઉત્તરસ્કે રાધે રસ્થ વહૂહિં भवणवइवाणमन्तरजोइसियवेमाणिएहि देवेहिं देवीहिय कच्छा इया तित्थयरा अभिसिच्चंति' હે ગૌતમ! તે બે સિંહાસના મધ્યમાં જે ઉત્તર દિગ્વતી સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનગૅતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દે અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યાષ્ટકમાં ઉત્પન્ન થયેલા તીર્થ કરોને સ્થાપિત કરીને જન્મોત્સવના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. “રથ જો કે તે સાહિણિજે સીહા તત્ય વહિં માળવવામિંર - ગોવિચાળણહિં કિં વીહિર વછાયા તિથવા મિલિંદતિ તેમજ જે દક્ષિણ દિગ્ગત સિંહાસને છે તેની ઉપર વત્સાદિ વિજયેમાં ઉત્પન્ન થયેલા તીર્થ કરેને અનેક ભવન પતિ, વાનર્થાતર, જતિષ્ક તેમજ વૈમાનિક દેવે વડે જન્માભિષેકના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે આ પાંડુશિલા પૂર્વાભિમુખવાળી છે અને તેની જ સામે પૂર્વ મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલું છે. ત્યાં એકીસાથે બે તીર્થકરે ઉત્પન્ન થાય છે. એમાં શીતા મહા નદીના ઉત્તર દિગ્વતી કચ્છાદિ વિજ્યાસ્ટફમાં ઉત્પન્ન થયેલા તીર્થકરો છે. એમને અભિષેક ઉત્તર દિગ્વતી સિંહાસન ઉપર થાય છે અને શીતા મહાનદીના દક્ષિણ દિગ્ગત વત્સાદિ વિજેમાં ઉત્પન્ન થયેલા તીર્થ કરનો અભિષેક દક્ષિણ દિશ્વત સિંહાસન ઉપર થાય છે. આ પ્રમાણે એ બે સિંહાસને શા માટે છે તેનું પ્રયોજન સ્પષ્ટ કરવામાં આવેલું છે. “ફિË મંતે ! પંદરાવળે પંદુરસ્ત્ર સિરા જામં ઉતરી પvor હે ભદંત ! પંડક વનમાં પાંડુકંબલ શિલા નામે બીજ શિલા ક્યા સ્થળે આવેલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“ોચમા ! મરવૃષ્ટિમાણ વિ. વંવાણિજયંતે' સ્થi jળે પંસંવર્ઝરિ જામં સિા પUUત્તા' હે ગૌતમ! મન્દર ચૂલિકાની દક્ષિણ દિશામાં અને પંડકવનની દક્ષિણ સીમાના અન્તભાગમાં પડકવનમાં પાંડ કંબલ શિલા નામે શિલા આવેલી છે. “પરીયા ઉત્તરાદિધિચ્છિUOT gā Ra vમળવત્તરવા જ માળિયા’ આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એના પંચ યેજન શત પ્રમાણ આયામાદિ પ્રમાણ વિશે પૂર્વોક્ત અભિલાપ મુજબ સમજી લેવું જોઈએ. યાવત્ એને જે બહુ સમરમણીય ભૂમિભાગ છે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૯
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy