SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ भूमिभागाओ अद्धतेवढेि जोयणसहस्साइं उद्धं उप्पइत्ता एत्थणं मंदरे पव्वए सोमणसवणे ના વળે પur” હે ગૌતમ ! નંદન વનના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ૬રા હજાર જન ઉપર ગયા બાદ મંદર પર્વતની ઉપર સૌમનસવન નામે વન આવેલ છે. “રનારાયદું વરવનાવિક વદ્ વઢવાવરકંટાળલંડિ' આ સૌમનસ વન પાંચસો જન જેટલા મંડળાકાર રૂપ વિસ્તારથી યુક્ત છે. ગોળ છે. એથી એને આકાર ગોળ, વલય જે છે. અને જે માં વવ સદવો મંતા સંવિવિઘતાનું જિpણ મંદર પર્વતની ચોમેર આ સૌમનસવન વીંટળાયેલું છે. “જત્તારિ નો રહૃારું સુપ્રિ વાવ જોયા T કૂચ garણમાણ વોચાણ વાહિં રિવિવર્ષof એને બાહ્ય વિસ્તાર ૪૨૭૨ જિન અને એક જનના ૧૧ ભાગમાંથી ૮ ભાગ પ્રમાણ છે. “તેરસ કોયાણારું જીવ વાલમ ગોયાણ વાહિં નિરિવરિયેળ એના બાહ્ય પરિક્ષેપનું પ્રમાણ ૧૩૫૧૧ જન અને ૧ જનના ૧૧ ભાગોમાંથી ૬ ભાગ પ્રમાણ છે “છિળ જોયસર સારું દુforળ बावत्तरे जोयणसए अदृय एक्कारसभाए जोयणस्स अंतो गिरिविक्खंभेणं, दस जोयणसहस्साई तिण्णिय अउणावण्णे जोयणसए तिण्णिय एक्कारसभाए जोयणस्स अंतो गिरिपरिरयेणंति' सेना ભીતરી વિસ્તાર ૩ર૭ર જન અને એક ચાજનના ૧૧ ભાગમાંથી ૮ ભાગ પ્રમાણુ છે. તેમજ આના આત્યંતરીય પરિક્ષેપનું પ્રમાણ ૧૦૩૪૯ જન અને એક એજનના ૧૧ ભાગમાંથી ૩ ભાગ પ્રમાણ છે. “તે i gg gવરૂચ ન ર વખસેળ વધ્યો समंता संपरिक्खित्ते वण्णआ-किण्णे किण्होभासे जाव आसयंति एवं कूडवज्ज सच्चेव गंदण વનવરાત્રી માળિચવા’ આ સૌમસવન એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ચોમેરથી આવૃત છે. અહીં એ બન્નેને વર્ણક પદ સમૂહ “ક્રિngો િમાણે નવ આણચંતિ' આ પઠ સુધી કહી તે જોઈએ. આ પદ સમૂહ પંચમ અને ષષ્ઠ સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. એ ફૂટની વક્તવ્યતાને બાદ કરીને શેષ બધી વક્તવ્યતા જે પ્રમાણે નંદનવનના પ્રકરણનાં સ્પષ્ટ કરવામાં આવેલી છે તે પ્રમાણે જ અહીં પણ કહી લેવી જોઈએ. આ નનવનવજીવ્યતા’ મેરુથી ૫૦ એજન જેટલા આગળના ક્ષેત્રને છોડીને આવેલા સ્થાનમાં શકેન્દ્ર અને શાનેન્દ્રને પ્રાસાદાવતંસક છે. અહીં સુધીના પાઠ સુધી કહી લેવી જોઈએ. એ સૌમનસ વનમાં ઈશાનાદિ કણકમથી ૧ સુમના, ૨ સૌમનસા, ૩ સૌમાંસા તેમજ ૪ મને રમા એ ઈશાન દિશામાં ૪ વપિકાઓ છે. ઉત્તરકુરુ-૧, દેવકુરુ-૨, વારિણા ૩, અને સરસ્વતી ૪ એ ૪ વાપિકાઓ આગ્નેય દિશામાં આવેલી છે. વિશાલા , માઘ ભદ્રા ૨, અભયસેના ૩ અને રોહિણી ૪ એ ચાર વાપિકાઓ મૈત્ય કેણમાં આવેલી છે. તથા ભદ્રોત્તરા ૧, ભદ્રા-૨, સુભદ્રા, ૩ અને ભદ્રાવતી ૪ એ ચાર વાપિકાઓ વાયવ્ય દિશામાં આવેલી છે. ૩૮ છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૩૪
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy