________________
પણડક વન કા વર્ણન
પણ્ડક વનનું વર્ણન 'कहिणं भंते ! मंदरपव्वए पंडगवणे णामं वणे पण्णत्ते' इत्यादि
ટીકાઈ–આ સૂત્ર વડે ગૌતમે પ્રભુને પ્રશ્ન કર્યો છે કે “ળેિ મરે ! મંપદા પંજાને ળ ને પણ?' હે ભદંત ! મંદિર પર્વત ઉપર પકવન નામક વન કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે- મા! સોમાસવાર દુકાળજ્ઞTો મિમા छत्तीसं जोयणसहस्साई उद्धं उप्पइत्ता एत्थणं मंदरे पव्वए सिहरतले पंडगवणे णामं वणे पण्णत्ते' હે ગૌતમ! સૌમનવનના બહુ સમરમણીય ભૂમિભાગથી ૩૬ હજાર યોજન ઉપર ગયા પછી જે સ્થાન આવે છે તે સ્થાન પર મંદર પર્વતના શિખર પ્રદેશ ઉપર આ પણ્ડકવન નામક વન આવેલું છે. “વત્તife નોવાસણ વાવાવિવાર્યમેળ વ વસ્ત્રાલંકાસંદિg' આ સમચકવાલ વિઠંભની અપેક્ષાએ ૪૯૪ જન પ્રમાણ છે. આ ગોળાકારમાં છે તથા તેને આકાર ગળાકાર વલય જેવું છે. જેમ વલય પિતાના મધ્યમાં ખાલી રહે છે તેમજ આ વન પણ પિતાના મધ્યભાગમાં તરુ-લતા ગુલ્મ વગેરેથી રહિત છે. અને જે મંજૂ િસવો મંત્તા સંરિવિ વિદ્ર' આ પણ્ડક વન મંદર પર્વતની ચૂલિકાને ચોમેરથી આવૃત કરીને અવસ્થિત છે. “ત્તિાિ કોચ સારું giાં જ વાવડું ગોરાસર્ચ ફ્રિજિ વિણેલાહિર્ઘ પરિવે” આને પરિક્ષેપ (પરિધિ) કંઈક અધિક ૧૧૬૨ જન જેટલે છે.
વરરૂચ વ ના વિષે ઇમારે તેવા જયંતિ આ પણ્ડક વન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચેમેરથી આવૃત છે. યાવતુ આ વનખંડ કૃષ્ણ છે. વાનર દેવે અહીં આરામ-વિશ્રામ કરે છે. આ બધું કૃણાદિ રૂ૫ વર્ણન પંચમ અને ષષ્ઠ સૂત્રોમાંથી જાણી લેવું જોઈએ. “પહેરાવણ बहुमज्झदेसभाए एत्थणं मंदरचूलिआ णामं चूलिआ पण्णत्ता चत्तालीसं जोयणाई उद्धं उच्च. तणं मूले बारस जोयणाई विक्खंभेणं मज्झे अदु जोयणाई विक्खंभेणं उप्पिं चत्तारि जोयणाइं विक्खंમેળ, મૂ સારૂારું સત્તતી જોયા; પરિવ’ આ પણ્ડક વનના બહુ મધ્ય ભાગમાં એક મંદર ચૂલિકા નામક ચૂલિકા છે. આ ચૂલિકા ૪૦ જન પ્રમાણ ઊંચી છે. મૂલ દેશમાં આને વિષ્કભ-વિસ્તાર–૧૨ જન જેટલું છે. મધ્યભાગમાં અને વિસ્તાર આઠ જન
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૫