SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કટ છે. દેવકર જેવા નામવાળે દેવકુરુ ફૂટ છે. પદ્મ નામક વિજયના જેવા નામવાળે પમ ફૂટ છે. દક્ષિણ શ્રેણીને જે અધિપતિ વિદુકુમારેન્દ્ર છે, તેને જે કૂટ છે તે હરિકૂટ છે. એ નવ કટોને આ સિદ્ધ આદિ ગાથા વડે સંગ્રહ કરવામાં આવેલ છે. એમાં હરિફૂટને બાદ કરી શેષ જે આઠ કૂટે છે તે દરેકે દરેક પાંચસે લેજન જેટલો છે. હરિફૂટનું પ્રમાણ એક હજાર એજન જેટલું છે. “guસ લાગે પુરા વિસિ વિલિજો બેવખ્યા ના માદંતર એ કૂટના સંબંધમાં દિશામાં અને વિદિશામાં કયા કયા ફૂટો છે? એવી પૃચ્છા અત્રે કરી લેવી જોઈએ. જેમકે-“#Mિ મંતે ! વિપુIvqમે વણારપન્ના સિદ્ધાળ ગામે રે ઘdજે સદંત ! વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ કયા સ્થળે આવેલ છે? ત્યારે જવાબમાં પ્રભુ કહે છે– ગૌતમ! મેરુના દક્ષિણ-પશ્ચિમ કેણમાં મેરુ સમીપવતી પ્રથમ સિદ્ધાયતન ફૂટ આવેલ છે. સિદ્ધાયતન ફૂટની નૈઋત્ય વિદિશામાં વિદ્ય ત્યભ ફૂટ આવેલ છે. વિધુત્રભ કૂટની નન્નત્ય વિદિશામાં દેવકુર ફૂટ આવેલ છે દેવકુની નિઋત્ય વિદિશામાં પહમણૂટ આવેલ છે. પક્ષમ કૂટની નિત્ય વિદિશામાં અને સ્વસ્તિક કુટની ઉત્તર દિશામાં પાંચમે કનકકૂટ નામને ફૂટ આવેલ છે. કનક ફૂટની દક્ષિણ દિશામાં સ્વસ્તિક ફૂટ નામને છટકે કૂટ આવેલ છે. સ્વસ્તિક ફૂટની દક્ષિણ દિશામાં શતક્વલ નામક અષ્ટમ કૂટ આવેલ છે. નવમે જે હરિકૂટ છે તે શરતેદા ફૂટની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની પાસે આવેલ છે. જે માલ્યવન્ત વક્ષસ્કાર પર્વતને “રિસર હે તવ રિ હરિસ્સહ નામક કૂટ છે તે જ આ હરિકૂટ પણ છે. આ કૂટ એક હજાર એજન જેટલો ઊંચો છે. જમીનની અંદર એને અવગાહ રપ૦ જન જેટલું છે. મૂળમાં એક હજાર યોજન જેટલે એ મટે છે. એ જ હરિસહ ફૂટ છે. હરિસ્સહ કૂટ પૂર્ણ ભદ્રની ઉત્તર દિશામાં છે અને નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં છે. આ પ્રમાણે પહેલા કહેવામાં આવ્યું છે. “જયEાળી ના વાળેિ રમપંડ્યા રાયTળી તદ નેચવા” જે પ્રમાણે દક્ષિણ દિશામાં ચમચંચા નામે રાજધાની આવેલી છે એટલે કે અમર ચંચા નામક રાજધાનીનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તેવું જ વર્ણન અહીંની રાજધાનીનું પણ છે. હરિકૂટની રાજધાની પણ મેરુની દક્ષિણ દિશામાં છે. 'कणगसोवत्थियकूडेसु वारिसेणबलाहयाओ दो देवयाओ अवसिदृसु कूडेसु कूडसरिसणाમા તેવા સાચાળી વાહિmળં' કનક ફૂટ અને સૌવસ્તિક ફૂટ એ બે ફૂટો ઉપર વારિસેણા એક બલાહકા એ બે દિકુમારિકાઓ રહે છે. અને અવશિષ્ટ વિઇ...ભ વગેરે કૂટે ઉપર કૂટના જેવા નામવાળા દે રહે છે. એમની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. “તે ળ મેતે ! વં પુરજ વિનુqમે ૨ વારપા ' હે ભદંત ! આ પર્વતનું વિદ્યુ...ભ વક્ષરકાર પર્વત એવું નામ શા કારણથી રાખવામાં આવેલું છે ? એના જવાબમાં પ્રભુ 3 छ-'गोयमा ! विज्जुप्पभेणं वक्खारपव्वए विज्जुमिव सव्वओ समंता ओमासेइ, उज्जो. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૭
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy