SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ वेइ, पभासेइ विज्जुप्पभेय इत्थ देवे पलिओवमद्विइए जाव परिवसइ से एएणट्रेणं गोयमा ! ઘઉં ટુર વિષ્ણુપ્રમે રહે ગૌતમ! આ વિધુત્રભ નામક વક્ષરકાર પર્વત વિદ્યુની જેમ રક્તવર્ણ હવાથી દિશા અને વિદિશાઓમાં ચમકતા રહે છે. એથી લેકેને એવું લાગે છે કે એ વિધને પ્રકાશ જ છે. ભાસુર હોવાથી એ પિતાના નિકટવર્તી પદાર્થોને પણ પ્રકાશયુક્ત કરે છે અને સ્વયં પણ પ્રકાશિત થાય છે. એથી જ હે ગૌતમ! મેં એનું નામ વિવૃત્મભ એવું રાખ્યું છે. બીજી વાત એ છે કે અહીં વિછુપ્રભ નામે દેવ રહે છે. એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. અહીં યાવત શબ્દથી મહર્તિકથી માંડીને પત્યે પમ સ્થિતિ સુધીના સર્વ પદેને સંગ્રહ થયે છે. એ પદોને અષ્ટમ સૂત્રમાંથી જાણું શકાય તેમ છે. એથી હે ગૌતમ! વિદ્યુત જેવી આભાવાળા હોવાથી તેમજ વિદ્યુતપ્રભ દેવનું નિવાસસ્થાન હોવા બદલ આ પર્વતને વિદ્ય–ભ નામથી સંબંધમાં આવે છે. જે સૂ૩૪ મહાવિદેહ વર્ષ કે દક્ષિણ પશ્ચિમ મેં તીસરે વિભાગ કે અન્તર્વતિ વિજયાદિ કા નિરૂપણ "एवं पम्हे विजए अस्सपुरा रायहाणी अंकावई वक्खारपव्वए' इत्यादि ટીકાથ– આ પ્રમાણે પહમ નામક વિજય છે. તેમાં અશ્વપુરી નામક રાજધાની છે. અને અંકાવતી નામક વક્ષસ્કાર પર્વત છે. “મુદ્દે વિજ્ઞg વીપુર ચાળી સ્ત્રીરો માંT સુપમ નામક વિજય છે. સીપુરી નામક રાજધાની છે. ફીદા નામક એમાં મહા નદી છે. “મહંન્કે વિજ્ઞ મહાપુરા ચTળી પાવર્ડ યRવારવણ' મહાપદ્મ નામક વિજય છે. એમાં મહાપુરી નામક રાજધાની છે અને પદ્માવતી નામક વક્ષસ્કાર પર્વત છે. “ વિ વિનg વિનયપુર રાયઠ્ઠાળ સીગરોગા મહાળ પદ્માવતી નામક વિજય છે. એમાં વિજયપુરી નામક રાજધાની છે. શીતતા નામક મહાનદી છે. “સંહે વિના ગર રાથા સાથળી ગાલીવિષે વવશ્વાવણ' શખ નામક વિજ્ય છે. એમાં અપરાજિતા નામક રાજધાની છે અને આશીવિષ નામક વક્ષસ્કાર પર્વત છે. “મુ વિકાર, શરણા grgrળી મતોવાળી HEા કુમુદ નામક વિજય છે. એમાં અરજી નામક રાજધાની છે અને અન્તર્વાહિની નામક મહાનદી છે. “ષ્ટિ વિના કરો ચાળી, સુહાવ વર ઘઈ નલિન નામે વિજય છે. એમાં અશેકા નામક રાજધાની છે અને સુખાવહ નામક વક્ષસ્કાર પર્વત છે. “જસ્ત્રિાવ વિના, વચનોના સાચTળી ળિસ્કે સોનામુવા નલિનાવતી વિજય છે એમાં વીતશોકા નામક રાજધાની છે અને દક્ષિણ દિશામાં આવેલ શીતે દામુખ વનખંડ છે. “વરિત્રે ઉ મેવ મનિષદ કgr સીમા' દક્ષિણાય શીતા મુખવનના કથન પ્રમાણે જ ઉત્તર દિગ્ગાવી શીદા મુખવનખંડમાં પણ એવું જ કથન સમજી લેવું જોઈએ. જેમ સતેદાના દક્ષિણ દિગ્વતી મુખવનમાં વિજ્યાદિ વિષે નિરૂપણ કરવામાં આવેલું છે તેમજ શીતાના ઉત્તરદિગ્વતી મુખવનમાં પણ વિજ્યાદિકનું કથન કરી લેવું જોઈએ. એજ વાતને હવે સૂત્રકાર સ્પષ્ટ કરે છે. “જને વિના વિના વહાળી, ચઢે વહાલg” શીતા મહાનદીના ઉત્તર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૮
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy