________________
દ્વીપમાં, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યપ્રભ નામક વક્ષકાર પર્વત કયા સ્થળે આવેલ છે? જવાબમાં પ્રભુ શ્રી કહે છે–“નોરમા ! જિલદસ વાપરવચરણ પત્તળે મૂક્ષ પ્રવચરણ दाहिणपच्यत्थिमेणं देवकुराए पच्चत्थिमेणं पम्हस्स विजयस्स पुरथिमेण एत्थणं जंबुद्दीवे दीवे મવિષે વારે વિનુએ ગામ વલ્લરા Hoળ' હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, મેરુ પર્વતના દક્ષિણ પશ્ચિમના કેણુમાં, દેવકુરુની પશ્ચિમ દિશામાં અને પ વિજયની પૂર્વ દિશામાં જંબૂદ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યપ્રભ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. “ઉત્તરવાાિયણ પર્વ ન માવંતે વરિ સદવતવનિમણ અછે જાવ સેવા આયંતિ” આ વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીધી છે. આ પ્રમાણે જેવું કથન માલ્યવન્ત પર્વતના પ્રકરણમાં કરવામાં આવેલું છે તેવું જ કથન અહીં પણ સમજવું જોઈએ. આ પર્વત સર્વાત્મના તપનીયમય છે. આકાશ અને સફટિકવત નિર્મળ છે. યાવત્ એની ઉપર ઘણાં વ્યન્તર દેવ અને દેવીઓ આવીને વિશ્રામ કરે છે અને આરામ કરે છે. અહીં યાવતુ પદથી “સ્ત્ર, વૃષ્ટ, મુte, નીલ, નિર્મા, નિug, निष्कंटकछायः, सप्रभः, समरीचिकः, सोद्योतः, प्रासादीयः, दर्शनीयः अभिरूपः, प्रतिरूपः, से પદોનું ગ્રહણ થયું છે. એ પદોની વ્યાખ્યા ચતુર્થ સૂત્રમાંથી જાણી લેવી જોઈએ ?
પદ અહીં ઉપલક્ષણ રૂપ છે. એનાથી દેવીઓનું પણ ગ્રહણ થયું છે. તથા “ઝાતિ” આ ક્રિયાપદથી ઉપલક્ષણ રૂપ હવા બદલ “શે, તિઝનિત, રિવરિત, વશ્વરિત્ત' વિગેરે ક્રિયાપદે ગ્રહણ થઈ જાય છે.
વિજુભેળે મને ! સાવ goળા છે ભદન્ત ! વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કુટો આવેલા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોવ! નવા પvnત્તા હે ગૌતમ! નવ કૂટો આવેલા છે. “=' તે કૂટોના નામ આ પ્રમાણે છે-“સિદ્ધારા
ડે, વિપ્નમ, દેવભૂદે, વહે, ઝળકૂવે, સોવવિધ દે, વીરાજૂડે, તાज्जलकूड, हरिकूडे सिद्धेय, विज्जुणामे देवकुरु पम्हकणगसोवत्थि सीओआ य सयज्जवल हरि વૃકે વેવ ઘોદ્ધવે છે ? || gu વિઝા પં ડ્યા ને દવા' સિદ્ધાયતન કૂટ, વિધ...ભ કૂટ, દેવકુરુ કુટ, પક્વકૂટ, કનક કૂટ, સ્વસ્તિક કૂટ, સીતેદા કૂટ, શતજવલ કૂટ અને હરિ ફટ. એમાં જે વિદ્યુ...ભ વક્ષસકાર પર્વત વિશેષ જેવા નામવાળ કૂટ છે, તેનું નામ વિધુત્રભ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૬