________________
કુટશાલ્મલીપીઠ કા નિરૂપણ
કૂટ શાલમલી પીઠ વક્તવ્યતા 'कहि णं भंते ! देवकुराए कूडसामली' इत्यादि
ટીકાઈ-ગૌતમે આ સૂત્રવડે પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો છે કે-“દિ મંતે! લેવા ગુના ગુરાણ યુનિસ્ટિો નામં વેઢે ' હે ભગવન દેવકુફ નામના કુરમાં ફૂટ શામલીપીઠ કયાં આવેલ છે? “જોયા ! મરણ વચન સાહિળપદરિથમેળ વાસहरपव्वयस्स उत्तरेणं विज्जुप्पभस्स वक्खारपव्वयस्स पुरथिमेणं सीयाए महाणईए पच्चत्थिमेणं देवकुरु पच्चत्थिमद्धस्स बहुमज्झदेसभाए एत्थणं देवकुराए कूडसामलिपेढे णाम पेढे gon?” હે ગૌતમ! મન્દર પર્વતને નૈઋત્ય કોણમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિધ...ભ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં અને શીદા મહાનદીની પશ્ચિમ દિશામાં દેવ કુરના પશ્ચિમાદ્ધના-સીતેદા નદી વડે કિધાકૃત દેવમુરુના પશ્ચિમાદ્ધના–બહુમધ્ય દેશભાગમાં, દેવકુરુ ક્ષેત્રમાં કૂટ શામલીપીઠ આવેલ છે. “gવં જોવ વ્ર સુતાર વત્તવા सच्चेव सामलीए वि भाणियव्या णामविहूणा गरुलदेवे रायहाणी दक्खिणेणं' २ १४०यता જબૂ નામક સુદર્શનાની છે તેજ વક્તવ્યતા આ શાલ્મલીપીઠની પણ છે. જ—સુદર્શના માટે તેની વક્તવ્યતામાં ૧૨ નામે પ્રકટ કરવામાં આવેલાં છે પણ શાલ્મલીપીઠની અહીં જે વક્તવ્યતા છે તેમાં નામે પ્રકટ કરવામાં આવ્યા નથી. અહીં ગરુડ દેવ રહે છે. અને ત્યાં અનાદત દેવ રહે છે. એની રાજધાની મેરની દક્ષિણ દિશામાં છે “અસિટું સંવ ગાર રેવન્યુ ગ રે ઢોવમદ્રિા પરિવારુ પ્રાસાદ ભવનાદિક વિષેનું કથન જબૂસુદર્શનના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. યાવત દેવકર નામક દેવ અહીં રહે છે. એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. અહીં યાવત પદ સંગ્રાહ્ય પદે અને તેમના અર્થ જાણવા માટે અષ્ટમ સૂત્રમાં જેવું જોઈએ. તેમજ દેવકર નામાર્થ સૂત્ર પૂર્વ કથિત પદ્ધતિ મુજબ જ વિવૃત કરી લેવું જોઈએ સૂ. ૩૩ છે
ચૌથા વિદ્યુપ્રભ નામકે વક્ષસ્કાર કા નિરૂપણ
વિધુત્વ વક્ષસ્કાર પર્વતની વક્તવ્યતા 'कहिणं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे विज्जुप्पभे' इत्यादि ટીકાથ– ળિ મેતે ! ગંગુઠ્ઠી વીવે મëવિદે વારે” હે ભદત ! આ જંબૂઢીપ નામક
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૫