________________
ચિત્રવિચિત્રાદિકૂટો કા નિરૂપણ
ચિત્ર-વિચિત્ર પર્વતની વ્યાખ્યા 'कहिणं भंते ! देवकुराए चित्तविचित्तकूडा' इत्यादि
ટીકાથ–“દિí મંતે ! રેકરાર રિવિત્તિ મં તુ વિયા જીત્તા' હે ભદંત ! દેવકુરુમાં ચિત્ર અને વિચિત્ર નામક એ બે પર્વતે કયા સ્થળે આવેલા છે? જવાબમાં प्रभुश्री ५३ छ-'गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उतरिल्लाओ चरिमंताओ अट्ट चोत्तीसे जोयणसए चत्तारिय सत्तभाए जोयणस्स अबाहाए सोओयाए महाणईए पुरथिमपच्चत्थिमेणं કમળો કે પ્રસ્થi ચિત્તલિપિત્ત નામં ટુવે પ્રવચા guત્તા” હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તર દિગ્વતી ચરમાન્તથી ૮૩૪ જન જેટલે દૂર સીતા મહાનદીની પૂર્વ પશ્ચિમ દિશાના અન્તરાલમાં બને કિનારાઓ ઉપર એ ચિત્ર-વિચિત્ર નામે બે પર્વત આવેલા છે. “gi = વેવ નમાવવાળ ઘેર ઘ િરાવરાળીગો વિશેળેíતિ' જે વર્ણન યમફ પર્વતના સંદર્ભમાં કરવામાં આવેલું છે તે જ વર્ણન આ ચિત્રવિચિત્ર પર્વતના સંદર્ભમાં પણ જાણવું જોઈએ. એમના અધિપતિ ચિત્રવિચિત્ર નામક છે. એમની રાજધાનીઓ પણ ચિત્ર-વિચિત્રા નામક છે અને એ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. જે ૩૧ છે
'कहिणं भंते ! देवकुराए कुराए णिसहद्दहे णाम दहे पण्णत्ते' इत्यादि।
ટીકર્થ–! દેવાઇ પુરા બિન જામં હે પુત્તેિ હે ભદંત ! નિષધ દહ નામક કહ દેવકુરુમાં ક્યા સ્થળે આવેલ છે? જવાબમાં પ્રભુશ્રી કહે છે-“મા! તેાિં चित्त-विचित्तकूडाणं पव्वयाणं उत्तरिल्लाओ चहिमंताओ अट चोत्तीसे जोयणसए चत्तारि य सत्तमाए जोयणस्स अबाहाए सीयोयाए महाणईए बहुमज्झदेसभाए एत्थणं णिसहरहे णाम दहे Top” હે ગૌતમ! તે ચિત્રવિચિત્ર પર્વતના ઉત્તરદિગ્વતી ચરમાન્તથી ૮૩૪ આઠસો ચોત્રીસ સાતીયાચાર એજન જેટલે દૂર સતેદા મહાનદીના ઠીક મધ્યભાગમાં નિષધ નમે દ્રહ આવેલ છે. “ના રેવ બીઝર્વર ઉત્તરવું ચરાવઢવંતા સત્તત્રંચા ના વેવ સિવ797સુવિgqમાળ ખેચવ્વા વાચાળીનો દિવળતિ” જે વક્તવ્યતા ઉત્તરકુરુમાં નીલવંત, ઉત્તરકુરું, ચન્દ્ર, ઐરાવત અને માલવન્ત એ પાંચ કહે વિષે કહેવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા નિષધ, દેવકુરુ, સૂર, સુલસ અને વિધુમ્બલ એ પાંચ કહાની પણ કહેવામાં આવેલી છે. એવું જાણી લેવું જોઈએ. અહીં એનાજ નામવાળા દે છે. એ સર્વની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. જે સૂ. ૩૨ છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૪