SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વાવ છે આ સૂત્રાશની સંગતિ બેસાડવા માટે એની પહેલાં “બદુત્તાં જ નં જોયા सोमणसे ति सासए णामधिज्जे पण्णत्ते सोमणसेणं भंते ! किं सासए असासए गोयमा सिय सासए सिय असासए से केणटेणं सिय सासए सिय असासए ? गोयमा ! व्वयाए सासए वण्ण पज्जवेहि गंधपज्जवेहि फासपज्जवेहिं असासए से तेणटेणं एवं वुच्चइ सिय सासए सिय असासए सोमससेणं भंते कालओ केवच्चिरं होई ? गोयमा ! ण कयाइ णासी ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ, भुवि च भवइय भविस्सइ य, धुवे णियए सासए अक्खए, 3] ટ્રિણ ’ આ પાઠ મૂક જોઈએ. આ પાઠની વ્યાખ્યા, ચતુર્થ સૂત્રની ટીકામાંથી વાંચી લેવો જોઈએ. આ પાઠ ચતુર્થ સૂત્રમાં પવરવેદિકાના સંદર્ભમાં સ્ત્રી લિંગમાં પદેને મૂકી ને કહેવામાં આવેલ છે, પણ અહીં તે પાઠના પદેને પુલિંગનાં ગોઠવીને અધ્યાહુત કરવામાં આવેલ છે. માત્ર અહીં તફાવત આટલે જ છે. અર્થમાં કોઈ પણ જાતને તફાવત નથી. “મારે વાર જ લૂક પણ’ હે ભદંત ! આ સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા ફૂટ (શિખરો) આવેલા છે? “quત્તા માં પ્રાકૃત હોવાથી પુલિંગતા પ્રકટ કરવામાં આવેલી છે. એના જવાબમાં પ્રભુ કહે છે–ોચમા ! સત્ત લૂ પmત્તા' હે ગૌતમ 1 અહીં સાત ફૂટ આવેલા છે. “તેં તે ફૂટના નામે આ પ્રમાણે છે-“fણ રોકળશે વિ જ ઘોદ્ધવૅ મંત્રાવ કે, રેવન્યુ વિમઢ જંગળ સિદ 31 વોટ્ટ' સિદ્ધાયતન ફૂટ ૧, સૌમનસ ફૂટ ૨, મંગલાવતી ફૂટ ૩, દેવકુ કૂટ ૪, વિમલ કૂટ ૫, કંચન કૂટ ૬ અને વશિષ્ઠ ફૂટ ૭ એ નિયમ છે કે નામના એક દેશથી પૂરા નામનું ગ્રહણ થાય છે. એથી આ નિયમ મુજબ “તિ પદથી સિંદ્ધાયતન કટ એવું પૂરું નામ ગૃહીત થયું છે તેમજ “ાને શ્રયમા પર્વ પ્રત્યે સંવ ' આ કથન મુજબ દરેક પદની સાથે ફૂટ શબ્દ પ્રયુક્ત થયેલ છે, એવું સમજી લેવું જોઈએ. gવં સર્વે પંજર આ પ્રમાણે પ્રારંભથી માંડીને સૌમનસ પર્વત સુધીના જેટલા કેટે કહેવામાં આવેલા છે, તે બધા પાંચસે જન પ્રમાણુવાળા છે. “gifઉં પુછ રિતિ વિવિલા મણિબત્રા” એ સૌમનસ પર્વતથી સમ્બદ્ધ ફૂટના અસ્તિત્વ વિષે અને દિશા તેમજ વિદિશા વિષે પ્રશ્નો કરવા જોઈએ. એટલે કે જે પ્રમાણે “માર ગંધમાદન પર્વતના ફુટેના પ્રકરણમાં પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તેવી જ રીતે અહીં પણ પ્રશ્નો કરવા જોઈએ અર્થાત્ “ળેિ તે ! સોમાણે વધારવશ્વ સિદ્ધાચયળનૂ નામં કે પત્તે’ હે ભદંત! સૌમનસ વક્ષસકાર પર્વત ઉપર સિદ્ધાયતન નામને કૂટ કયા સ્થળે આવેલ છે? ઇત્યાદિ. એ પ્રશ્નના ઉત્તરમાં આ પ્રમાણે સમજવું જોઈએ કે મેરુગિરિની પાસે તેની દક્ષિણ પૂર્વ દિશાના અન્તરાલમાં સિદ્ધાયતન ફૂટ છે. તે કૂટની દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં દ્વિતીય સૌમનસ ફૂટ આવેલ છે અને તેની પણ દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં તૃતીય મંગલાવતી ફૂટ આવેલ છે. એ ત્રણ કટે વિદિભાવી છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૨
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy