SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સૌમનસ ગજદન્ત પર્વત કા નિરૂપણ સૌમનસ ગજદત પર્વતનું કથન 'कहिणं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे-इत्यादि। ટીકાર્ય–આ સૂવડે હવે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે- રુરિ મતે ! દુહીવે સીવે મહાવિહે વારે” હે ભદન્ત! કયા સ્થળે આ જંબૂઢીપની અંદર મહા વિદેહ ક્ષેત્રમાં રોકાણે નામં સૌમનસ નામ “વહારઐણ' વક્ષસ્કાર પર્વત “o” કહેવામાં આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોવા ! (વાહૃવચરણ મંત્ર पव्वयस्स दाहिणपुरथिमेणं मंगलावई विजयस्स पच्चस्थिमेणं देवकुराए पुरथिमेणं एत्थणं નવહીવે ૨ મારે વારે ગામ વણારષ્યિા પum' હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં મંદર પર્વતની અને વિદિશામાં આગ્નેય કેણમાં–મંગલાવતી વિજયની પશ્ચિમ દિશામાં તેમજ દેવકુરુ ક્ષેત્રની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક હીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામક અતિ રમણીય વક્ષસ્કાર પર્વત આવેલ છે. “ઉત્તરહાળિયા પારવિસ્થિ આ વક્ષાર ઉત્તરથી દક્ષિણ સુધી દીધું છે, અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તી છે. બન્નઈ માઢવંતે વાયા વઘણ તરા-વાં નશ્વરચનામ છે વાવ ઘણી” જે પ્રમાણે માલ્યવાન પર્વતના વર્ણન વિષે કથન કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન આ વર્તનું છે, પણ આ સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. અહીં “ીની વગેરે શેષ પદેનું ગ્રહણ યાવત્ પદથી થયેલું છે. એ પદની વ્યાખ્યા યથાસ્થાન અનેક સ્થાને કરવામાં આવેલી છે, એથી જિજ્ઞાસુઓ ત્યાંથી જ જાણવા યત્ન કરે. “ખિસવારपव्वयंतेणं चत्तारि जोयणसयाई उद्धं उच्चत्तेणं चत्तारि गाउयसयाई उच्वेहेणं सेसं तहेव सव्वं णवरं अट्ठो से गोयमा ! सामणसेणं वक्खारपव्वए बहवे देवाय देवीओ अ.' मा सौमनस નામક વક્ષસ્કાર પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે આવેલ છે અને તે ચારસે (૪૦૦) જન જેટલે ઊંચો છે. અને ચારસો (૪૦૦) ગાઉ જેટલા પ્રમાણમાં ઉદ્વેધવાળ છે શેષ બધું વિષ્કભ વગેરેના સંબંધમાં કથન માલ્યવાન વક્ષસ્કાર પર્વતના પ્રકરણ જેવું જ છે. પણ એનું જે “મન” એવું નામ રાખવામાં આવ્યું છે. તેનું કારણ અહીં અનેક દેવ-દેવીઓ આવીને વિશ્રામ કરે છે, આરામ કરે છે. એ દેવ દેવીઓ સરલ સ્વભાવવાળાં હોય છે. અને શુભ ભાવનાવાળાં હોય છે તેમજ “સોમરે રૂ જે દ્ધિી ના વિરુ સૌમનસ નામક દેવ કે જે મહદ્ધિક વગેરે વિશેષણે વાળો છે અહી રહે છે. “ - તેમાં ચમ! કાર ગિરજે” એથી હે ગૌતમ ! એનું નામ “મન' એવું રાખવામાં આવ્યું જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૧૧
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy