________________
નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એને વિષ્કમ ટ ભાગ પ્રમાણ રહી ગયા છે. એટલે કે એક જન ૧૯ ખંડમાંથી ૧ ખંડ પ્રમાણ જેટલે રહી ગયેલ છે. “જે i gTg पउमवरवेइयाए एगेण य वणसंडेणं संपरिक्खित्तं वण्णओ सीयामुहवणरस जाव देवा आसयंति ઉર્વ ઉત્તરિ પાલં સમ આ સીતા મહાનદીનું ઉત્તર મુખવન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી સંપરિક્ષિત છે–આવેષ્ટિત છે. પાવર-વેદિક અને વનખંડ એ બન્નેનું અહીં વર્ણન કરી લેવું જોઈએ. અને એ વર્ણન ચતુર્થ અને પંચમ સૂત્રમાંથી વાંચી લેવું જોઈએ. તેમજ સીતા મુખવનનું વર્ણન ‘f foોમાણે' વગેરે પદે વડે જેવું પહેલાં વનનું વર્ણન કરવામાં આવેલું છે તેવું જ બધું વર્ણન યાવત્ અનેક વ્યન્તર દેવ અને દેવીઓ ત્યાં જઈને આરામ કરે છે–વિશ્રામ કરે છે. અહીં સુધીના સૂત્રપાઠને અત્રે અધ્યાહુત કરી લેવા જોઈએ. એ સૂત્રપાઠ ત્યાં છઠ્ઠા સૂત્રમાં કહેવામાં આવેલ છે. આ પ્રમાણે આ વિજયાદિના વર્ણનથી ઉત્તર દિગ્ગત જે પાર્શ્વભાગ છે, તેનું વર્ણન સમાપ્ત થયું છે, એમ સમજવું જોઈએ, પૂર્વમાં વિદેહ ક્ષેત્રના ચાર વિભાગો પ્રકટ કરવામાં આવેલ છે. તે વિદેહ ક્ષેત્રના પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એ બને ભાગની અપેક્ષાએ આ વિજ્યાદિ વર્ણન અત્રે સપૂર્ણ થયું છે.
હવે સૂત્રકાર દરેકે દરેક વિજયમાં જે-જે રાજધાની છે, તેનું નામ નિર્દેશ કરતા કહે છે-વિજ્ઞાન મણિયા, ચાળીબો મા-૧, લેમપુરા ૨ વ, દ્રિા રૂ, દ્રિપુરા ૪ તા, વળી , કંજૂસ ૬ નવા બોસણી-૭, jરજિળી ૮ ૧ / વિજ્યા રાજધાની વિષે પહેલાં વર્ણન કરવામાં આવેલું છે. ક્ષેમા ૧, ક્ષેમપુરા ૨, અરિષ્ઠ-૩, અરિષ્ઠપુરા–૪, ખટ્ટી ૫, મંજૂષા-૬, ઔષધી છે અને પુંડરીકિણી ૮. એ આઠ રાજધાનીના નામે છે. એ આઠ રાજધાનીઓ કચછાદિ વિજ્યામાં યથાક્રમે છે. “વિશ’ એ પદ “મણિ જ એ અર્થમાં પ્રયુક્ત થયેલ છે. અને એ પદ સમુચ્ચયાર્થક છે. એ ૮ રાજધાનીઓ શીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલા વિજયના દક્ષિણાદ્ધ મધ્યમ ખંડમાં છે. હવે સૂત્રકાર કચ્છાદિ વિજમાંથી દરેકે દરેક વિજયમાં જે બે-બે વિદ્યાધર શ્રેણીઓ છે તે સંબંધમાં સ્પષ્ટતા કરતાં કહે છે-૪ર વિજ્ઞાણેઢીનો તાવો મિઝોrણેઢીલો સરવાળો માગો ફેસળ એ પૂર્વોક્ત કાદિ વિજેમાં પ્રતિ વૈતાઢય પર્વતની ઉપર બે શ્રેણીએના સદુભાવથી તેમજ એટલી જ આભિગ્ય શ્રેણીઓના સભાવથી ૧૬ સોળ વિદ્યાધર શ્રેણીઓ અને ૧૬ સોળ આભિયોગ્ય શ્રેણીઓ ઈશાનેન્દ્રની છે. અર્થાત્ ઈશાનદેવલેકના ઈન્દ્રની અધીનતામાં એ રહે છે. કેમકે એ મેરૂથી ઉત્તર દિશામાં વર્તમાન છે. सव्वेसु विजएमु कच्छवत्तव्वया जाव अट्ठो रायणो सरिसणामगा विजएसु सोलसण्हं वक्रवार पव्ययाणं चित्तकूडवत्तव्वया जाव कूडा चत्तारि २ बारसण्हं नईणं गाहावइ वत्तव्वया जाव મગ પાઉં રોfé THવરાછું વાસંહિં જ ઘourો જેટલા એ વિજયે કહેવામાં આવેલા છે તે સર્વ વિજેમાં જે વકતવ્યતા છે તે વક્તવ્યતા તત્સંબંધી વિજયના નામ સુધી કચ્છ વિજયની વક્તવ્યતા જેવી છે તેમજ તે વિજયોના જેવાં નામો છે, તે નામ અનુસાર જ ત્યાં ચકવતી રાજાઓના નામ છે. તેમજ એક વિજયમાં એક-એક વક્ષસ્કાર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૭