SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે–ોય ! બીઝવંતાન તરિણणेणं सीयाए उत्तरेणं उत्तरिल्लस्स सीयामुहवणस्स पच्चत्थिमेणं एगसेलस्स वक्खारपव्ययस्स પુરિયof gધ નં મ€વિષે વારે પુત્તાવ મં વિનg vor હે ગૌતમ, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં ઉત્તર દિવતી સીતા મુખ વનની પશ્ચિમ દિશામાં એકરૌલ નામક વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવતી નામક વિજય આવેલ છે. “ઉત્તરાદિનાથg gવં વિનર નવ પુજવસ્ત્રાવ ચ રૂથ સેવે પરિવર્ હળદ્દે” એ ઉત્તરથી દક્ષિણ સુધી આયત--દીર્ઘ છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત છે. આ પ્રમાણે જેવું કથન કચ્છ વિજયના પ્રકરણમાં કહેવામાં આવેલું છે. તેવું જ કથન અહીં પણ સમજી લેવું જોઈએ. યાવત પુષ્કલાવતી નામક દેવી અહીં રહે છે–એથી હે ગૌતમ ! મેં એનું નામ પુષ્કલાવતી વિજય એવું રાખ્યું છે, “#gિi મરે મારિ વારે લીના માખણ ઉત્તરિસે લીચામુam ળ થશે goળ હે ભદંત! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ સીતામુખ વન નામે વન કયા સ્થળે આવેલ છે? સીતા મહાનદીનાં મુખવને બે છે-એક ઉત્તર દિગ્વતી મુખવન અને દ્વિતીય દક્ષિણ દિગ્વતી મુખવન. અહીં ગૌતમસ્વામીએઉત્તરદિશ્વત મુખવન વિષે પ્રશ્ન કર્યો છે. સીતા મહાનદી જ્યાંથી સમુદ્રમાં પ્રવેશ કરે છે, તે સ્થાનનું નામ મુખ છે. તે સ્થાન ઉપર આવેલા વનનું નામ મુખવન છે. અહી આ વનથી દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવનની નિવૃત્તિ કરવામાં આવેલ છે. તેમજ સીતા નદીના કથનથી શીદા સંબંધી મુખવનની નિવૃત્તિ કરવામાં આવેલી છે. મુખવને ચાર છે(૧) સીતા અને નીલવન્ત પર્વતના, મધ્ય ભાગમાં આવેલું મુખવન, (૨) શીતા અને નિષધ પવના મધ્ય ભાગમાં આવેલું મુખવન (૩) શીદા અને નીલવન્તના મધ્ય ભાગમાં આવેલું મુખવન એમના મધ્ય ભાગમાં પ્રથમ જે મુખવન છે, તેજ શીતા મહાનદીની ઉત્તર દિશામાં છે. એ પ્રશ્નના જવાબમાં ભગવાન્ શ્રી મહાવીર પ્રભુ કહે છે-“નોરમા ! જીસ્ટવંતત્ત दक्खिणेणं सीयाए उत्तरेणं पुरथिमलपणसमुदस्स पच्चस्थिमेणं पुक्खलावइ चक्कवट्टिविजयस्स પુત્યિમે ત્યાં સીયાવળે નામં વળે ? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામ, સીતા નદીની ઉત્તર દિશામાં, પૂર્વ દિગ્વતી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પુષ્કલાવતી નામક ચક્રવતી વિજયની પૂર્વ દિશાનાં, સીતા મુખવન નામે વન આવેલું છે. “ઉત્તરવાાિયણ વાપરીવિદિઇને” એ વન ઉત્તરથી દક્ષિણ દિશા સુધી દીર્ઘ છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. “તો જોયા સહૃારું જ ચ વાળી जोयणसए दोण्णिय एगूणवीसइभाए जोयणस्स आयामेणं सीयाए महाणईए अन्तेणं दो जोयण सहस्साई नव य बावीसे जोयणसए विक्खंभेणं तयणंतरं च णं मायाए २ परिहायमाणे २' એનો આયામ ૧૬૫૯૨ જન જેટલે છે. સીતા નદીની પાસે એને વિખુંભ ૨૯૨૨ જન જેટલું છે. પછી એ ક્રમશઃ કમ થતે ગમે છે. અને ‘ળીઢવત્તવાસાવ્યાં જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૦૬
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy