SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પુત હોવાથી કુલ ૧૬ વક્ષસ્કાર પ`તે થાય છે. તે સર્વા વક્ષસ્કાર પર્યંત વિષેની વક્તવ્યતા ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની વક્તવ્યતા જેવી છે તેમજ એ વક્ષસ્કાર પત્ર તેની ઉપર એટલે કે દરેકે દરેક વક્ષસ્કાર પ°ત ઉપર ચાર-ચાર છૂટા પ્રકટ કરવામાં આવેલા છે અને તેમની વક્તવ્યતા ચિત્રકૂટ પર્યંતના જેવી છે. તેમજ ૧૨ અતર નદીની વક્તવ્યતા ગ્રાહાવતી નદીના અને પાશ્વભાગોમાં એ પદ્મવરવેદિકા અને એ વનખડા સુધી વક્તવ્યતા જેવી છે ॥ ૨૮ ॥ દૂસરા વિદેહ વિભાગ કા નિરૂપણ દ્વિતીય વિદેહ વિભાગની પ્રરૂપણા ળિ મતે ! ગંયુદ્દીને રીવે મવિવેહે વાસે' યાજ્િ ટીકા-આ સૂત્ર વડે ગૌતમસ્વામીએ પ્રભુને એવી રીતે પ્રશ્ન કર્યો છે કે રિળ અંતે ! जंबूदीवे दीवे महाविवेहे वासे सीयाए महाणईए दाहिणिल्ले सीयामुहवणे णामं वणे पण्णत्ते' हे ભદંત ! એક લાખ યાજન વિસ્તારવાળા જ ખૂદ્બીપ નામક આ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગ સીતામુખશ્વન નામે વન ક્યા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુશ્રી કહે છે-‘Ë નધૈવત્તાિં સીયામુળ સશ્ચેવ યાળિ વિ માળિચયં' હે ગૌતમ ! જેવુ કથન સીતા મહાનદીના ઉત્તર દિગ્દી સીતા મુખવન નામક વન વિષે સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવુ જ કથન આ દક્ષિણ દિશ્વતી સૌતા મુખવન નામક વનવિષે પણ જાણી લેવું જોઇએ. ‘નવાં નિરક્ષ વાસનચત્ત ઉત્તરેનું રીચા માળલયાદ્િ र्ण पुरत्थिमलवणसमुदम्स पच्चत्थिमेण वच्छस्स विजयस्स पुरस्थिमेणं एत्थणं जंबुद्दीवे दीवे માવિવેદ્દે વાલે ' પણ ઉત્તરદિશ્વતી સીતા મુખવનની અપેક્ષાએ જે આ વનના કથનમાં વિશેષતા છે તે આ પ્રમાણે છે કે આ દક્ષિણ દુગ્ગી સૌતા મુખવન નિષેધ વધર પર્વતની ઉત્તર દિશામાં સીતા મહા નદીની દક્ષિણ દિશામાં, પૂર્વી દિગ્વતી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને વિદેહના દ્વિતીય ભાગમાં આવેલ વત્સ નામક પ્રથમ વિજયની પૂર્વ દિશા તરફ જ બુદ્ધીપવિદેહમાં છે. આ વન ઉત્તર(ફ્રિય તહેવ सव्वं वरं णिसहवासहरपव्त्रयंतेणं एगमेगूणवीसइभागं जोयणस्स विक्खंभेणं' किव्हे વિન્દોમાસે, નાવ મા રાષદાનિ મુક્તે ગાય ગાત્તયંતિ' ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે, વગેરે રૂપમાં બધુ કથન ઉત્તર દિગ્વતી સીતા મુખવનની જેમ જ અહીં પણ સમજી લેવું જોઈ છે. તથાચ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત છે. ૧૬૫૯૨ન્દ્ર યાજન જેટલા એને આયામ છે ઇત્યાદિ, પણ આ અનુક્રમે ક્ષીણ થતું ગયુ છે અને નિષધ વધર પર્યંતની પાસે યાજન પ્રમાણ એટલે કે ૧ ૨ાજનના ૧૯ ભાગેામાંથી ૧ ભાગ પ્રમાણ વિસ્તાર યુક્ત રહી જાય છે. આ વન વિચત-ચિત કૃષ્ણ વવાળા પત્રોથી યુક્ત હોવા બદલ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૦૮
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy