________________
“ઋત્તિળ મતે ! મદવિ વારે ઘઉંમા જામે વવારyદવા હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પાકૂટ નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે? એના જવાબમાં પ્રભુ કહે છે? “જોચમા જીવંત જિami સીચાઈ માળ પાર્થિi vi મહાવિરે વારે પવરમ મં વણારવવા guળ” હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં, મહાકછ વિજયની પૂર્વ દિશામાં તેમજ કચ્છવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહની અંદર પદ્મટ નામક વક્ષસકાર પર્વત આવેલ છે. “ઉત્તર રાળિયા વાપરીવિચ્છિન્ને એ પત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબે છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. “રેવં જ્ઞાન ના વાસતિ એ સંબંધમાં શેષ બધું વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કારના પ્રકરણમાં કહ્યું છે તેવું જ સમજવું. યાવત્, ત્યાં ઘણા વ્યન્તર દેવ અને દેવીઓ આરામ કરે છે, વિશ્રામ કરે છે. “ રારિ e powત્તા’ પદ્મફૂટની ઉપર ચાર ફૂટ કહેવામાં આવેલ છે. “R ’ તેમના નામો આ પ્રમાણે છે. “સિદ્ધાચળ ૨, વર -૨, માજી રૂ, છાવ -' સિદ્ધા. યતન કૂટ, પાકૂટ, મહાક૭ ફૂટ અને કચછાવતી કૂટ “gવે નાવ બરો' અહીં આવેલ થાવત્ પદથી “સમા ઉત્તરાળેિ પદ્ધતિ, શ્વમ સીચાઈ ઉત્તરેf” વગેરે પદોનું ગ્રહણ થયું છે. આ બધું કથન અનન્તરોક્ત સૂત્રમાંથી જાણી શકાય તેમ છે. એનું નામ પવ કૂટ એવું શા કારણથી સુપ્રસિદ્ધ થયું ? આના સંબંધમાં આલાપક એવી રીતે સમજવો જોઈએ “જે વેળm મંતે ! પુર્વ યુર પરમ ઉત્તરમાં પ્રભુ કહે છે-“જો ! - कूडे य इत्यदेवे महिद्धीए जाव पलिओवमट्टिईए परिवसइ, से तेणटेणं गोयमा ! एवं पुच्चइ v૩, ૨' એ આલાપકે કે જે પ્રશ્ન અને ઉત્તર રૂપમાં છે–અર્થ સુગમ છે. દેવના વિશેવણભૂત મહદ્ધિક વગેરે પદની વ્યાખ્યા અષ્ટમ સૂરસ્થ વિજયદ્વારના દેવાધિકારમાંથી જાણી લેવી જોઈએ.
“we if મતે ! મહાવ ઘારે છાવતી ખામં વિઘણ પત્ત” હે ભદન્ત! મહા વિદેહ ક્ષેત્રમાં ચતુર્થ કચ્છકાવતી નામક વિજય કયા સ્થળે આવેલ છે? એના જવાબમાં प्रभु हे छ-'गोयमा ! भीलवंतरस दाहिणेणं सीयाए महाणईए उत्तरे णं दहावतीए महाणईए पच्चत्थिमेणं पउमकूडस्स पुरथिमेणं एत्थ णं महाविदेहे वासे कच्छ गावती णामं विजए पण्णते' હે ગૌતમનીલવાની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, હ્રદાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મફૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચછકાવતી નામક વિજયે આવેલ છે. “ફરવારિકા ઘા પરીણવિછિને એ વિજય ઉત્તર દક્ષિણ દિશા તરફ દીર્ઘ એટલે કે લાંબે છે, અને પૂર્વ અને પશ્ચિમ તરફ વિસ્તરણ છે. “હં નET
છ વિનયસ્ત નાવ જીવ શ રૂથ લે’ શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવત્ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. “ િi અંતે ! મારે વારે સૂરાવવું કે પોતે હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં કહાવતી નામક કુંડ કયા સ્થળે આવેલા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૦૨