SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે જંબુદ્વીપના એકલાખ જનના વિËભમાંથી બાદ કરવાથી ૭૫૦ સાડાસાતસો જન શેષ રહે છે આ વિધ્વંભનું પ્રમાણ દક્ષિણ અને ઉત્તર ભાગમાં અન્તર્વતિ છ નદીને છથી ભાગવાથી નીકળે છે. વિજય વક્ષસ્કારને આયામ અને અનાવૃતિ વક્ષસ્કારે અને નદી મુખવનોને આયામ સરખે જ છે. શંકા–અન્તર્નાદીને એ પ્રમાણેનો આયામ કહે તે બરાબર નથી કારણ કે તેને આયામ ચેપન હજાર યોજનાનો જ કહ્યો છે. કહ્યું પણ છે–બધા મનુષ્ય લેકમાં જેટલી નદી છે, તેને આયામ ચેપન હજાર જન જ છે. ઉત્તર-ચોપન હજાર એજનને જ આયામ કહે. તે બરાબર નથી. કારણ કે–તે પ્રમા. આયામનું પ્રતિપાદક આ વચન ભરતક્ષેત્રવતિ ગંગાદિ નદીનું સાધારણ કહે છે. જેથી ત્યાં નદી ક્ષેત્રનું અપપ્રમાણ કહેવાથી સંગતતા ન થવાથી તેની સંગતી માટે કાષ્ટાકરણ ન્યાયને આશ્રય લઈને સમજી લેવું. એના અને ભાગમાં બે પદ્મરર વેદિકાઓ છે અને બે વનખંડે છે, તેમ નાથી એ પરિવૃત છે. “જાવ સુoણ વિ વUTગો અહીં યાવત્ બન્નેનું વર્ણન કરી લેવું જેઈ એ “ળેિ મંતે ! મહાવિરે વારે માં છે જામ રિઝ guત્તે’ હે ભરંત ! મહા વિદેહ ક્ષેત્રમાં મહાક૭ નામક વિજય કયા સ્થળે આવેલ છે. એના જવાબમાં પ્રભુ કહે छे-'गोयमा ! णीलवतस्स वासहरपव्ययस्स दाहिणेणं सीआए महाणईए उत्तरेणं पउमकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं णाहावईए पुरथिमेणं एत्थ गं महाविदेहे वासे महाकच्छे णामं વિનg gum હે ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તેમજ ગ્રાહાવતી મહાનદીની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મહા કચ્છ નામે વિજય આવેલ છે. દરેકં નET વિજ્ઞયા વાવ મરાવ છે રે મારી મદ્દો મ મળિયબ્ધો શેષ, બધું થન એ સંબંધમાં જેમ કછ વિજય પ્રકરણમાં કહેવામાં આવેલ છે, તેવું જ સમજવું જોઈએ. એ વિજ્યનું મહાક૭ વિજય એવું જે નામ પ્રસિદ્ધ થયું છે તેનું કારણ યાવત મહાક૭ નામક મહદ્ધિક દેવ કે જેની એક પોપમ જેટલી સ્થિતિ રહે છે. અહી થાવત પદથી “મણતિરા” વગેરે પદોનું ગ્રહણ થયું છે. તેમજ “તળે ગરિરા રચાળી महाकच्छे णामं राया समुप्पजइ, मह या हिमवंत जाव सब्बं भरहोअवणं भाणियव्वणिक्खमणवज्ज કાવ સં માળિયä નાવ મુંઝરૂ, માજીરાણ મુદ્દે માછ ગામધેને ત્યાં અરિષ્ટા નામની રાજધાની છે. મહા કચ્છનામક ચક્રવર્તી રાજા તેને શાસન કર્તા છે. એ મહાહિમવંત પર્વત વગેરે જેવી વિશિષ્ટ શકિતશાળી અને અજેય છે. ભરત ચકીની જેમ એ મનુષ્ય ભવ રાબંધી સુખોને ભક્તા છે, પણ તેણે પિતાના જીવનમાં સકલ સંયમ ધારણ કર્યું નથી એવું તે બધું પ્રકરણ પૂર્વવત્ અહીં પણ સમજી લેવું જોઈએ. મહાકચ્છ એવું નામ એનું શા કારણથી પ્રસિદ્ધ થયું ? તે એના સંબંધમાં આટલું જ કહેવું પર્યાપ્ત છે કે અહીં મહાક૭ નામે ચકવર્તી રહે છે તેમજ મહાકચ્છ નામક દેવ રહે છે આ કારણે એનું નામ મહાકચ્છ એવું કહેવામાં આવેલ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૦૧
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy